1. Home
  2. Tag "Piyush Goyal"

ભારતીય રેલવેનું ખાનગીકરણ નહીં થાયઃ પિયુષ ગોયેલ

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, આવી તમામ ચર્ચાઓ ઉપર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે ભારતની સંપતિ છે અને સંપતિ રહેશે. જો કે, રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવાથી રેલવેની સાથે દેશની પણ પ્રગતિ થશે. લોકસભામાં […]

ભારતીય રેલવેએ મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ AC કોચ કર્યો તૈયાર

ઇન્ડિયન રેલવે પોતાના મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવા પ્રતિબદ્વ હવે ઇન્ડિયન રેલવેએ મુસાફરો માટે નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો આ કોચ ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે તેમના મુસાફરોને હરહંમેશ ઉત્તમ સવલતો પૂરી પાડવા માટે પ્રતિબદ્વ રહે છે. હવે મુસાફરો માટે ઇન્ડિયન રેલવેએ નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો છે. આ કોચ ઘણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code