1. Home
  2. Tag "plane crash"

અમદાવાદમાં પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી બીજુ બ્લેક બોક્સ અને DVR મળ્યા

વિમાનના ટેલના ભાગમાંથી બીજુ બ્લેક બોક્સ મળ્યું, છેલ્લી ઘડીએ વિમાનમાં ખરેખર થયું શું હતું તે જાણી શકાશે, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. એર ઈન્ડિયાના બોઈંગ AI-171 પ્લેન દુર્ઘટનાની વિવિધ એજન્સીઓ […]

પ્લેન ક્રેશમાં 92 મૃતકોના DNA મેચ થયા, મૃતકોના પરિવારોને 47 મૃતદેહ સોંપાયા

DNA મેચ થતા મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર 170 કોફિન પણ તૈયાર રખાયા, મૃતદેહને ઘર સુધી સન્માન સાથે પહોંચડાવાની તંત્ર દ્વારા વ્યવસ્થા અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. AI-171 પ્લેન […]

પ્લેન ક્રેશમાં ભોગ બનેલા પ્રવાસીઓમાંથી 32ના DNA મેચ થયા, 14 મૃતદેહ પરિવારને સોંપાયા

સિવિલ હોસ્પિટલ દ્વારા મૃકોના પરિવારજનોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે, ગત રાત્રે  3 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા, ડીએનએ ટેસ્ટ માટે 272 સેમ્પલ આવ્યા હતા અમદાવાદઃ એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી ડીએનએ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 32 ડીએનએ મેચ […]

પ્લેનક્રેશઃ તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી

ગાંધીનગરઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. તે ભવિષ્યમાં આવા કિસ્સાઓનો […]

પ્લેન દૂર્ઘટનાઃ બોક્સના ડીવીઆરની તપાસ ફોરેન્સિક લેબમાં કરાશે

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું સત્ય હવે બધાની સામે આવશે કારણ કે બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. બોક્સનું ડીવીઆર કાઢીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. તેના રેકોર્ડિંગથી ખબર પડશે કે દુર્ઘટના સમયે શું થયું હતું? વિમાન દુર્ઘટનાનું કારણ શું છે? અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ હવે જાણી શકાશે, કારણ કે ક્રેશ થયેલા […]

પ્લેન ક્રેશનો ભોગ બનેલા પ્રવાસીના DNA મેચ થતા જ મૃતદેહ સ્વજનોને સોંપાય રહ્યા છે

DNA મેચ થતાં 5 મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા, 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા, હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરાઈ અમદાવાદઃ શહેરમાં ગઈકાલે ગુરૂવારે લંડન જવા માટે ઉડાન ભરેલું વિમાન તૂટી પડતા વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ તેમજ 12 સ્કૂ મેમ્બરના મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ […]

પ્લેન ક્રેશઃ એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈન નંબર જાહેર કર્યો

અમદાવાદમાં પ્લેન દૂર્ઘટનાને પગલે એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈનંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઈમરજન્સી નંબર જાહેર કર્યાં છે. અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ટેકઓફ દરમિયાન જ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટમાં 230થી વધારે પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. દરમિયાન […]

પ્લેન દૂર્ઘટનાઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાં છે. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમ રદને અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા. તેમજ સિવિલના તબીબોને જરુરી નિર્દેશ કર્યાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]

પ્લેનક્રેશઃ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પ્લેન દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને તમામ જરુરી મદદની ખાતરી આપી છે. દરમિયાન અમિત શાહ અમદાવાદ આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી […]

પ્લેન દૂર્ઘટનાઃ 130થી વધારેના મોતની આશંકા, મૃત્યુઆંક વધવાની શકયતા

• ઈમરજન્સી અને હેલ્પલાઈન નંબર જાહેર કરાયો • એટીએસની ટીમ તપાસમાં જોડાઈ ગાંધીનગરઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત આસપાસના નગરોની ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ગુજરાત ત્રાસવાદી દળની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code