લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ, આ એક સુનિયોજીત ષડયંત્ર હતું
                    લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ખુલાસો ષડયંત્ર હેઠળ વારદાતને અંજામ અપાયો આ એક સુનિયોજીત ષડયંત્ર હતું: SIT નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનમા લખીમપુરમાં થયેલી હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આ ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી હતી ત્યારે હવે SITએ તપાસ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITના રિપોર્ટ અનુસાર, લખીમપુર હિંસા એક સુનિયોજીત ષડયંત્ર હતું. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

