1. Home
  2. Tag "Planning"

અમદાવાદમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક સમૂહની સંસ્થા તરીકે કાર્ય કરે છે. ભારતને 2030 સુધીમાં 10 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાના લક્ષ્ય સાથે 2022માં સ્વાવલંબી ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સ્વદેશી જાગરણ મંચે અને ભગિની સંસ્થાઓએ સાથે મળીને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ભારતના 770થી વધુ જિલ્લોમાં યુવાનોને સ્વરોજગાર સારું વિવિધ પ્રવુત્તિઓ કરે છે. દરમિયાન […]

સાહિત્ય અકાદમી દ્વારા “સાહિત્ય મહોત્સવ 2025″નું આયોજન

નવી દિલ્હીઃ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી સાહિત્યિક સંસ્થા સાહિત્ય અકાદમી 7 માર્ચ 2025 થી 12 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે તેના વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરશે. ભારત સરકારના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રખ્યાત અંગ્રેજી નાટ્યકાર મહેશ દત્તાણી આ એવોર્ડ સમારોહના […]

ભાવનગરમાં 9થી 12 માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળા”નું આયોજન

ગાંધીનગરઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તીકરણના અભૂતપૂર્વ આયામો સર કરતા આગામી તારીખ 9 માર્ચથી 12 માર્ચ, 2025 દરમિયાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા માહિતી […]

નાગરિકતા હોવા છતા પણ બિન-અમેરિકીને અમેરિકામાંથી હાંકી કાઢવાનું ટ્રમ્પનું પ્લાનીંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું શરૂ કર્યું છે. તેમણે દેશમાં સત્તા સંભાળી ત્યારથી, વેનેઝુએલા, ભારત, બ્રાઝિલ, મેક્સિકો સહિત ઘણા દેશોમાંથી હજારો લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ 227 વર્ષ જૂનો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેનાથી દરેક બિન-અમેરિકનને હાંકી કાઢવામાં આવે […]

ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે 38માં ‘રાષ્ટ્રીય રમતો’નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી  પુષ્કર સિંહ ધામી, મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી અજય ટમ્ટા સહિત અન્ય […]

ગુજરાતઃ 8 અને 9 ફેબ્રુઆરીએ મિલેટ મહોત્સવ–પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ 7 મ્યુનિસિપલ કોર્પોરેશન-અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે. રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી […]

મહાકુંભઃ 324 કુંડિયા પંચાયતન ગો-પ્રતિષ્ઠા મહાયજ્ઞનું આયોજન

ભારતમાં ગૌહત્યાનો કલંક દૂર કરવા અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના ઉદ્દેશ્ય સાથે, મહાકુંભ નગરમાં 15 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન 324 કુંડીય પંચાયતન શ્રી ગો-પ્રતિષ્ઠા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યજ્ઞનું આયોજન પરમધર્મધીશ્વર અને ઉત્તરામણાય જ્યોતિષપીઠધીશ્વર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ‘1008’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મહાયજ્ઞમાં, 1,000 બ્રાહ્મણો દ્વારા યજ્ઞ વિધિ […]

14 માર્ચ સુધીમાં ઘાયલોની કેશલેસ સારવાર માટે કેન્દ્રો આયોજન કરે છે; સુપ્રીમ કોર્ટના નિર્દેશો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે મોટર વાહન અધિનિયમ હેઠળ સુવર્ણ અવસર દરમિયાન એક કલાકની અંદર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને કેશલેસ સારવાર પૂરી પાડવા માટે 14 માર્ચ સુધીમાં એક યોજના બનાવવામાં આવે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે તેના આદેશમાં મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 162 (2) નો ઉલ્લેખ કર્યો […]

અમદાવાદમાં 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન

અમદાવાદઃ 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન અમદાવાદમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના અને દેશના વિવિધ રાજ્યોમાંથી 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રમતવીરો અગાઉ નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સ જેવી રમતોમાં શ્રેષ્ઠ યોગદાન કરી ચૂક્યા છે. જેઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સાથેજ 45થી […]

NIPER-અમદાવાદ ખાતે 11મા દિક્ષાંત સમારોહનું આયોજન

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code