1. Home
  2. Tag "planted"

ઘરમાં લગાવેલા આ છોડ બનશે વિનાશનું કારણ, તુરંત જ કરો નિકાલ

ઘણા લોકોને વાસ્તુમાં શ્રદ્ધા હોય છે, તેથી તેઓ પોતાના ઘરની બધી વસ્તુઓ તેના અનુસાર બનાવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રી કૃષ્ણ વાસ્તુશાસ્ત્રના મહાન જાણકાર હતા. તેમણે યુધિષ્ઠિરને સમયાંતરે વાસ્તુ જ્ઞાન પણ આપ્યું હતું, તેથી આજે તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શાસ્ત્રમાં ઘરમાં વસ્તુઓ રાખવાથી લઈને વૃક્ષ-છોડ વાવવા સુધીના ઘણા નિયમો આપવામાં આવ્યા છે. […]

ગુજરાતઃ ચોમાસાની વિદાયની સાથે ખરીફ પાકનું 99 ટકાથી વધારે વાવેતર

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે 99 ટકાથી વધારે વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કઠોળનું 102 ટકા જેટલુ વાવેતર થયું છે. જ્યારે તમાકુ, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર વધ્યું છે. રાજ્‍યમાં ખરીફ પાકના વાવેતરની મોસમ પૂર્ણ થઇ છે. મગફળી બજારમાં આવવા લાગી છે. તા રાજ્‍યમાં […]

ગુજરાતમાં લસણનું 21,516 હેકટરમાં બમ્પર વાવેતર, સારા ભાવની આશાએ ખેડુતોએ વાવેતર વધાર્યું

રાજકોટ  :  સૌરાષ્ટમાં આ વર્ષે રવિ સીઝનનું સારૂએવું વાવેતર થયું છે. ખરીફપાકના સારા ભાવ મળવાથી ખેડુતોએ પણ ખૂશખૂશાલ બનીને રવિ સીઝનમાં વાવેતર વધાર્યું છે. જેમાં  લસણનું વાવેતર દોઢા કરતા વધી જતા નવી સીઝનમાં પાક બમ્પર થવાની શક્યતા છે.  સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં લસણ પકવતા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ સવાયાથી દોઢાં વાવેતર થયાં હોવાની ખબરો મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code