PM મોદીનો જામનગરમાં ભવ્ય રોડ શો યોજાયો, આજે દ્વારકામાં સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગરની મુલાકાતે આવી પહોંચતા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટિલ સહિતનાઓએ PM મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શહેરના દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. વડાપ્રધાને લોકોનું અભિવાંદન ઝીલ્યુ હતું. રોડની બન્ને સાઈડ લોકોની ભારે ભીડ […]