બનારસ શહેરે ભારતની ઓળખ તેમજ ઉદ્યમિતાના બીજને સંભાળીને રાખ્યા છે: PM મોદી
પીએમ મોદીએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી આ દરમિયાન બનારસના વિકાસની ગાથા અંગે જણાવ્યું બનારસ શહેરે ભારતની ઓળખના, કલાને, ઉદ્યમિતાને બીજને સંભાળીને રાખ્યા છે નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે કાશી પ્રવાસ પર છે અને બીજા દિવસે તેઓએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન પણ કર્યું […]