1. Home
  2. Tag "pm modi manki bat"

‘મન કી બાકત કારર્યક્રમનો 100 મો એપિસોડ’, આ માત્ર કાર્યક્રમ જ નહી લોકોની આસ્થા છે એક પર્વ છે , પીએમ મોદી

મનકી બહાતનો આજે 100મો એપિસોડ પીએમ મોદીએ આ કાર્યક્રમને એક પર્વ ગણાવ્યો દિલ્હીઃ પીએમ મોદીનો મનકી બાત કાર્યક્રમ 100મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે માત્રે દેશમાં જ નહી વિદેશમાં પણ તેની ગૂંજ સંભળાઈ રહી છે ત્યારે પીએમ મોદીએ આ કાર્યક્રમનો શ્રેય દેશના તમામ લોકોને આપ્યો હતો આ કાર્યક્રમને એક ખાસ પર્વ ગણાવ્યો અને કહ્યું કે […]

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહેલી વાતોના કેટલાક અંશો ,અહીં જાણો

પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ અનેક મહત્વની વાતો કરી શેર આજરોજ પીએમ મોદી એ મન કી બાત કાર્યક્રમનો 99મો એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા આ દરમિયાન તેમણે ઘણી મહત્વની વાતો કરી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરે છે. ‘મન કી બાત’ના 99મા એપિસોડમાં, […]

આજે પીએમ મોદી કરશે ‘મન કી બાત’ – આ વર્ષનો છેલ્લો એપિસોડ ક્રિસમસ ડે પર

પીએમ મોદી કરશે મનકી બાત આજે વર્ષનો છેલ્લો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિવનાના છેલ્લા રવિવારના રોજ મન કી બાત ક્રાર્યક્રમ લઈને રેડિયો પર દેશવાસીઓ સાથએ રુબરુ થાય છે.ત્યારે આજે ક્રિસમસના દિવસે આ વર્ષનો છેલ્લો રવિરાર છે .પીએમ મોદી આજે મનકી બાત કાર્યક્મ  દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ગયા અઠવાડિયે દેશવાસીઓને તેમના વિચારો […]

‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 92 મો એપિસોડ -પીએમ મોદી  11 વાગ્યે દેશને કરશે સંબોધિત

પીએમ મોદીનો મન કી બાતનો આજે 92 એપિસોડ 11 વાગ્યે દેશને કરશે સંબોધિત દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કરશે. ‘મન કી બાત’નો આ 92મો એપિસોડ હશે. PM મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ પ્રસારિત થશે.ઉલ્લેખનીય છે કે  મન કી બાતનો પહેલો એપિસોડ […]

PM મોદીની ‘મન કી બાત’ નો 91 મો એપિસોડ- આજે 11 વાગ્યે કરશે દેશને સંબોધિત

પીએમ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આજે 91 મો એપિસોડ  11 વાગ્યે પીએમ મોદીનું સંબોધન દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે  આ શોનો 91મો એપિસોડ  છે.આજે 31મી જુલાઈને રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે ટેલિવિઝન અને રેડિયો […]

મન કી બાત કાર્યક્રમ – જાણો પીએમ મોદીએ કરેલી વાતોના કેટલાક અંશો

દેશની વિકટ પરિસ્થિતિનો કર્યો ઉલ્લેખ મનકી બાતમાં પીએમ મોદીએ લોકતંત્રનો ઉલ્લેખ કર્યો દિલ્હીઃ- આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 90 મા મન કી બાત કાર્યક્રમને મધ્યપ્રદેશથી સંબોઘિત કર્યો હતો, તેમણે દેશની કપરી પરિસ્થિતિનો આ કાર્યક્રમ દરમિયાન ઉલ્લલેખ કર્યો હતો.તેમણએ જણાવ્યું હતું કે દેશના લોકોએ કટોકટી સ્થિતિમાં ભઆરતને કઈ રીતે બહાર લાવ્યો અને ફરી લોકતંત્રની સ્થાપના કરી. વડાપ્રધાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code