રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ આજે દેશભરમાં ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિના પછી ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. આ દિવસ મુસ્લિમો માટે ખાસ છે. રવિવારે દેશમાં ઈદનો ચાંદ દેખાયો હતો, ત્યારબાદ સોમવારે ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ […]