1. Home
  2. Tag "pm modi"

અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે, ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ કરી દીધીઃ મોદી

વડાપ્રધાન મોદીએ ભૂજમાં રોડ શો યોજ્યો કરોડો રૂપિયાના 33 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ ભારત પર આંખ ઉઠાવવાવાળા કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવેઃ મોદી  અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ રોડ શો કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું […]

આતંકવાદીઓએ 140 કરોડ લોકોને પડકાર ફેંક્યો હતો. તેમના અડ્ડા મીટ્ટીમાં મિલાવી દીધાઃ મોદી

દાહોદમાં જંગી જનસભાને વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન આતંકવાદીઓએ જે કર્યું તેની સજા તેમને મળવાની જ હતી જે દુનિયાએ નહોતુ જોયુ તે કરી બતાવ્યું છે  દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન વડોદરામાં રોડ શો બાદ દાહોદ પહોંચ્યા હતા. જ્યાં રેલવે ફેક્ટરી એટલે કે લોકોમોટિવ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાબરમતી-વેરાવળ […]

વડાપ્રધાન મોદીએ દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર રેલવે ડબલ લાઈનિંગ કામનો પ્રારંભ કરાયો, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ રેલવેના રૂા. 23,292 કરોડના કામોના પીએમના હસ્તે લોકાર્પણ કરાયા દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે.આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. પીએમ મોદી દાહોદ પહોંચ્યા હતા. જ્યાં […]

વડોદરામાં વડાપ્રધાન મોદીની સિંદૂર સન્માન યાત્રામાં શહેરીજનો ઉમટી પડ્યા

કર્નલ સોફિયા કૂરેશીના પરિવારજનોએ મોદી પર ગુલાબની પાંખડીઓ વરસાવી સેનાના શોર્યને બિરદાવવા મોદીએ કેસરી કોટી પહેરી રોડ શો કર્યો વડોદરામાં રોડ શો બાદ મોદી દાહોદ જવા રવાના વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા વડાપ્રધાનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  વડોદરા એરપોર્ટથી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો […]

પીએમ મોદીએ મન કી બાતમાં ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો બતાવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (25 મે, 2025) ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો પણ બતાવ્યા, જેને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા સાથે […]

‘ઓપરેશન સિંદૂર’ એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા: PM મોદી

જયપુરઃ પ્રધાનમંત્રીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લઈ લીધો હતો. પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો હતો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું […]

પ્રધાનમંત્રી મોદી દેશના 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યુ

જયપુરઃ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. હકીકતમાં, દેશનોક સ્ટેશન ખાસ કરીને સ્થાનિક સ્થાપત્ય પરંપરાઓને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં કમાનો અને સુશોભન સ્તંભોનો સમાવેશ થાય છે. આ પહેલા પીએમ […]

રાજીવ ગાંધીની પુણ્યતિથિ: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું છે કે “આજે, તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન […]

CBSE ધો.10-12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને પીએમ મોદીએ શુભકામના પાઠવી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ‘એક્ઝામ વોરિયર્સ’ને ભવિષ્યમાં આવનારા દરેક અવસરમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી છે. આ સાથે પરીક્ષામાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી વખતે તેમણે કહ્યું કે, […]

સિન્દુર ઓપરેશન માત્ર સ્થગિત કર્યું છે, હવે કોઈ અટકચાળો કરશે તો જડબાતોડ જવાબ આપીશુઃ મોદી

ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે, ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તણખાની જેમ પડી ગયા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે  દેશવાસીઓને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code