1. Home
  2. Tag "pm modi"

વર્ષ 2028માં ભારતમાં COP33 ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પીએમ મોદીએ મૂક્યો પ્રસ્તાવ

દિલ્હી – પીએમ મોદીએ તાજેતરમાં યુએઇ ની મુલાકાતે  છે  ત્યારે  દુબઈમાં COP28ને તેમણે  સંબોધિત કર્યું. તેમણે 2028માં ભારતમાં COP33ની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. PM એ કહ્યું કે ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે રાત્રે […]

GDP: ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરીને અર્થશાસ્ત્રીઓના અંદાજને ખોટા ઠેરવ્યા છે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સાડા છ ટકા ગ્રોથ રેટનો અંદાજ આપ્યો હતો, […]

પીએમ મોદી અને અમિત શાહે બીએસએફને તેના 59માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે 59માં સ્થાપના દિવસ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેના 59માં સ્થાપના દિવસ પર BSFના ચુનંદા દળની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે તેમની બહાદુરી અને […]

પીએમ મોદી ક્લાઈમેટ સમિટમાં લેશે ભાગ,દુબઈ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહી આ વાત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે સંયુક્ત અમીરાતની રાજધાની દુબઈ પહોંચ્યા. ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું. દુબઈમાં વડાપ્રધાનના આગમનની ઉજવણી માટે લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. વડાપ્રધાન આજે COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાતથી ભારતીય સમુદાયની સાથે બોહરા સમુદાય પણ ખુશ છે. દાઉદી બોહરા સમુદાયના સભ્ય […]

દુબઈમાં પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત,વડાપ્રધાને લોકોને પાઠવી શુભેચ્છા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ પહોંચી ગયા છે. અહીં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. UAEની મુલાકાત દરમિયાન PM મોદી મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર UAEના નાયબ વડા પ્રધાન શેખ સૈફ બિન જાયદ અલ નાહ્યાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. PM […]

PM મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ, યોજનાઓનો લાભ બદલ લાભાર્થીઓ પાસે માંગ્યા આશીર્વાદ

દિલ્હી- આજરોજવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​’વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી હતી. પીએમ મોદી જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ શરૂ કરશે.  આ દરમિયાન જ્યારે પીએમ મોદીએ અરુણાચલના એક લાભાર્થી સાથે વાત કરી તો તેમણે પીએમ અને સરકારના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું કે સરકારે મને મકાન બનાવવામાં […]

પીએમ મોદી આવતીકાલે યુએઇની બે દિવસની મુલાકાતે થશે રવાના

દિલ્હી – પીએમ મોદી  આવતીકાલે 30 નવેમ્બર ના રોજ સંયુક્ત આરબ અમિરાત- યુએઇની બે દિવસની સત્તાવાર મુલાકાતે  રવાના થશે. તેઓ દુબઇમાં યોજાનાર આબોહવામાં પરિવર્તન અંગેની કાર્યયોજના બેઠકમાં ઉપસ્થિત રહેશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના આબોહવામાં પરિવર્તન અંગેના સંમેલનમાં સહભાગી થયેલા દેશોની કોપ-28 તરીકે ઓળખાતી આ શિખર બેઠક દુબઇમાં યોજાઇ રહી છે. યુએઇની અધ્યક્ષતામાં ગઇકાલથી શરૂ થયેલી આ બેઠક […]

પીએમ મોદી આવતીકાલે ડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

દિલ્હી – પીએમ મોદી આવતીકાલે આટલે કે  30 નવેમ્બરનાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ […]

પીએમ મોદીએ તમામ શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી,તેમના ખબર-અંતર પૂછ્યા

દહેરાદૂન: ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશન બાદ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ શ્રમિકોને અભિનંદન પાઠવ્યા છે અને આ અભિયાનમાં જોડાયેલા તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. તમામ શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢીને મેડિકલ ટીમની દેખરેખ […]

ઉપરાષ્ટ્રપતિ ધનખરે ગાંધી સાથે કરી પીએમ મોદીની તુલના,જાણો શું કહ્યું

દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને યુગના માણસ ગણાવ્યા હતા અને તેમની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી હતી. પોતાના દેશ માટે કરેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે પીએમ મોદીના વખાણમાં ઘણી વાતો કહી. જોકે, ઉપાધ્યક્ષ જગદીપ ધનખડના આ નિવેદન બાદ વિપક્ષી દળોએ તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો જાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code