1. Home
  2. Tag "pm modi"

સુરત હવે હીરા ટ્રેડિંગનું હવે વિશ્વ હબ બનશે, PM મોદી રવિવારે ડાયમન્ડ બુર્સનું લોકાર્પણ કરશે

સુરતઃ રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. 35.54 એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ […]

ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની જપ્તની મામલે માર્ગદર્શિકા તૈયાર કરવાની સરકારની કવાયત

નવી દિલ્હીઃ કેન્દ્રસરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ફોજદારી કેસમાં લોકોના સ્માર્ટફોન અને લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરવા માટે માર્ગદર્શિકા ઘડવા માટે અનેક તબક્કાની વાતચીત કરવામાં આવી છે. મિડિયા સાથે જોડાયેલા લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેને ફાઈનલ કરવામાં ટાઈમ લાગશે. એમ પણ કહ્યું હતુ કે જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર ન […]

ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ, પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

દિલ્હી – આજરોજ 15 મી ડિસેમ્બર દેશના લોખંડી પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ત્યારે પીએમ મોદીએ શુક્રવારે દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદી એ કહ્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત અને વધુ અખંડિત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. તેમની નેતૃત્વ ક્ષમતા […]

રાજસ્થાનમાં આજે CM પદના શપથ લેશે ભજનલાલ શર્મા, PM મોદી સહિત આ નેતાઓ આપશે હાજરી

જયપુર: ભજનલાલ શર્મા આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક અલ્બર્ટ હોલની બહાર યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. આજે ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે. મળતી માહિતી મુજબ, ભજનલાલ શર્મા બપોરે 12 વાગ્યે સીએમ પદના શપથ લેશે. રાજ્યપાલ […]

મધ્યપ્રદેશમાં ડો. મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે ડો. મોહન યાદવે શપથ ગ્રહણ કર્યાં હતા. ભોપાલના મોતીલાલ ભૈરવ સ્ટેડિયમમાં શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રાજ્યપાલજીએ શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તરીકે જગદીશ દેવડા […]

પીએમ મોદીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પીએમ મોદીએ સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી આ પ્રસંગે શહીદોના પરિવારજનો પણ હાજર રહ્યા  દિલ્હી: 2001માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 22મી વર્ષગાંઠ છે. 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 9 બહાદુર જવાનો શહીદ થયા હતા. હુમલાને અંજામ […]

પીએમ મોદીને હરાવવા માટે વિપક્ષે પૈસા ભેગા કર્યાં છેઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહનો દાવો

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર અને વ્યવસાયના સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 350 કરોડથી વધારેની રોકડ રકમ મળી આવી હતી. જેને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને અણિયારા પ્રશ્નોનો મારો શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહએ દાવો કર્યો હતો કે, આ તમામ […]

PM મોદી એ ‘Developed India@2047: Voice of Youth’ કાર્યક્રમની શરૂઆત કરાવી

દિલ્હી – પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આ પહેલની શરૂઆત કરવા માટે દેશભરમાં રાજભવનોમાં આયોજિત કાર્યશાળાઓમાં વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆત વિક્સિત ભારતના વિકાસ માટે આજની કાર્યશાળાના આયોજન માટે તમામ રાજ્યપાલોનો ખૂબ-ખૂબ […]

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો […]

પીએમ મોદી આવતીકાલે ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે. વડાપ્રધાન મોદી દેશભરના રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધન કરશે, જે પહેલની શરૂઆતનું પ્રતીક હશે. વડાપ્રધાનનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code