1. Home
  2. Tag "pm modi"

ઇથોપિયાના પીએમ અબી અહેમદ અલી જાતે કાર ચલાવી પીએમ મોદીને તેમની કારમાં એરપોર્ટ સુધી પહોંચાડ્યા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના ત્રણ દેશોના પ્રવાસે છે. પીએમ મોદી ઇથોપિયા પહોંચ્યા, જ્યાં ઇથોપિયાના પ્રધાનમંત્રી અબીય અહેમદ અલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી, તેમણે મોદીને પોતાની કારમાં બેસાડ્યા અને તેમને હોટલ લઈ ગયા. આજે, ઇથોપિયાના વડા પ્રધાન અબી અહેમદ પીએમ મોદીને તેમની કારમાં એરપોર્ટ પર લઈ ગયા અને તેમને […]

‘વંદે માતરમ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત ભૂમિને માતા કહે છે’, ઇથોપિયાની સંસદમાં પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથોપિયાની મુલાકાતે છે. ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ દેશને સિંહોની ભૂમિ ગણાવી અને કહ્યું કે તેઓ દેશમાં ઘર જેવું અનુભવ છે. ઉપરાંત, બંને દેશોના રાષ્ટ્રગીતોની સરખામણી કરતી વખતે, તેમણે કહ્યું કે બંને દેશોના રાષ્ટ્રગીતોમાં ભૂમિને માતા કહેવામાં આવી છે. ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે […]

સંસદ હુમલાની 24મી વરસી: PM મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી છે. દેશ આજે 2001ના એ વીર સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, […]

તમારા પૈસા, તમારો અધિકાર: બેંકિંગ સિસ્ટમમાં પડ્યા છે બિનવારસી 78000 કરોડ, PM મોદીની નાગરિકોને ખાસ અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું છે કે, ‘તમારા પૈસા, તમારો અધિકાર’ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક પોતાનો હકનો પૈસો પાછો મેળવી શકે, કારણ કે ભારતીય બેંકો, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા ‘બિનવારસી’ પડ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક […]

યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળી પર્વનો સમાવેશ

નવી દિલ્હીઃ ભારતની સૌથી વધુ ઉજવાતી પરંપરાઓમાંની એક, દિવાળી, યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ છે. નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની આંતર-સરકારી સમિતિના 20મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. દિવાળી એકતા, નવીનતા અને સામાજિક સંવાદિતાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે અને વૈશ્વિક ભારતીય ડાયસ્પોરામાં વ્યાપકપણે ઉજવાય […]

NDA સાંસદોની બેઠકમાં PM મોદીનું સાંસદોને જેન-ઝી(GEN-Z) સાથે જોડાવવાનું આહવાન

નવી દિલ્હી: સંસદ ભવનમાં મંગળવારે સવારે NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના તમામ સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકમાં NDAના નેતાઓ દ્વારા બિહાર ચૂંટણીમાં શાનદાર જીત બદલ વડા પ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વડા પ્રધાને સાંસદોને સંબોધિત કર્યા અને અનેક મુદ્દાઓ […]

ભારત-રશિયાની વધતી નિકટતાથી ટ્રમ્પ નારાજ, હવે ભારતીય ચોખા પર ટેરિફ વધારવાની ચેતવણી

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે એકવાર ફરી બંને દેશોની દાયકાઓ જૂની મિત્રતાને વૈશ્વિક મંચ પર મજબૂત રીતે રજૂ કરી છે. પરંતુ આ વધતી નિકટતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાસ આવી નથી. અમેરિકા પહેલાથી જ ભારત પર કુલ 50 ટકા સુધીનો ટેરિફ લગાવી ચૂક્યું છે, જેમાં રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલો વધારાનો […]

આઝાદીની લડતને ઊર્જા આપનાર ‘વંદે માતરમ’ના મંત્રએ  દેશને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવ્યોઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: લોકસભામાં આજે ‘વંદે માતરમ’ ગીત પર વિશેષ ચર્ચા શરૂ થઈ, જે તેના 150 વર્ષ પૂરા થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચર્ચામાં ભાગ લેતા ‘વંદે માતરમ’ને દેશની આઝાદીની લડાઈનો મુખ્ય પ્રેરણાસ્રોત ગણાવ્યો અને આ મંત્રને વિવાદોમાં ઘસડવા બદલ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “જે મંત્રએ, જે […]

ઈન્ડિગો સંક્ટઃ ભાડા વધારા મુદ્દે સરકાર આકરા પાણીએ, વધારે ભાડુ ન વસૂલવા કંપનીઓને તાકીદ

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઇનના સંચાલન સંકટને કારણે કેટલીક એરલાઇન્સ દ્વારા મુસાફરો પાસેથી અસામાન્ય રીતે વધુ હવાઈ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. કેન્દ્ર સરકારે આજે (શનિવારે) તમામ એરલાઇન્સને સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે, મુસાફરો પાસેથી નિયત મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલવું નહીં. આ નિર્દેશોનું પાલન ન કરનાર એરલાઇન્સ સામે […]

યુક્રેન સમસ્યાનો ઉકેલ અમે શાંતિપૂર્વ ઈચ્છીએ છીએઃ PM મોદી

2030 સુધીના આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમતિ આતંકવાદ સામેની લડાઈમાં ભારત-રશિયા એક સાથે ભારત-રશિયાની દોસ્તી ધ્રુવ તારા સમાનઃ પીએમ મોદી નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23મા ભારત-રશિયા શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ બંને દેશોની મિત્રતાને ‘ધ્રુવ તારા’ સમાન ગણાવી, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code