1. Home
  2. Tag "pm narendra modi"

PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘી સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન સાથે કરી મુલાકાત મુલાકાત દરમિયાન અનેક મુદાઓ પર થઇ ચર્ચા આજે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળશે દિલ્હી :G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે મુલાકાત કરી. આ પહેલા વડાપ્રધાન મારિયો દ્રાધીએ રોમમાં પ્લાજ્જો ચિગી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને ત્યાં […]

G 20 સંમેલનમાં આજે પીએમ મોદી ભાગ લેશે

પીએમ મોદી જી-20 સંમેલનમાં ભાગ લેશે વિશ્વના અગ્રણી દેશો મહત્વના મુદ્દે ચર્ચા કરશે ભારતીય વિદેશ મંત્રાલયે આપી જાણકારી દિલ્હી:ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સોમવારે જાણકારી આપવામાં આવી હતી કે મંગળવારના દિવસે યોજાનારી G20 સમિટમાં પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. પીએમ મોદીને ઇટાલીના રાષ્ટ્રપતિએ આમંત્રણ આપ્યું હતું અને તેમના આમંત્રણ પર સમિટમાં ભાગ લેશે. અફઘાનિસ્તાનના […]

વડાપ્રધાન મોદી આજે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ,1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ

મધ્યપ્રદેશના લાભાર્થીઓ સાથે કરશે પીએમ મોદી સંવાદ સ્વામિત્વ યોજનના લાભાર્થીઓ સાથે કરશે વાત 1.7 લાખથી વધારે લોકોને મળશે લાભ નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે સંવાદ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે યોજના હેઠળ 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરશે. […]

પીએમ મોદી આજે લખનઉમાં ન્યુ અર્બન ઇન્ડિયા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

પીએમ મોદી આજે યુપીના પ્રવાસે  રાજ્યને 75 પરિયોજનાની આપશે ભેટ સામાન્ય જનતા સાથે કરશે વર્ચ્યુઅલ વાતચીત લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઑક્ટોબર 2021ના રોજ સવારે 10:30 કલાકે ઉત્તર પ્રદેશના લખનઉમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ‘આઝાદી@75- નૂતન શહેરી ભારત: શહેરી દ્રશ્યપટનું થઈ રહેલું રૂપાંતર’ પરિષદ-કમ એક્સ્પોનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 75000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના […]

લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ ભારતીયોને સક્ષમ થવા માટે નારો આપ્યો જય જવાન જય કિસાન દિલ્હી:ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે ભારતીયોને સક્ષમ અને મજબૂત થવા માટે નારો આપ્યો હતો અને કહ્યું હતું કે,જય જવાન જય કિસાન..એ વડાપ્રધાનની આજે જન્મજયંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ […]

પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી, કહ્યું- અમેરિકાએ કોવિડ સમયે સાચા મિત્રની જેમ મદદ કરી

 પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા કહ્યું- અમેરિકાએ કોવિડ સમયે સાચા મિત્રની જેમ મદદ કરી પીએમએ ઉપરાષ્ટ્રપતિ હેરિસને ભારત આવવાનું આપ્યું આમંત્રણ   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા અને ભારત અને અમેરિકાને કુદરતી ભાગીદાર ગણાવ્યા. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને […]

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત,દ્વિપક્ષીય સહયોગ સહીત અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત

પીએમ મોદીએ સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે કરી મુલાકાત દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે કરી ચર્ચા દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સ્થાપિત વ્યૂહાત્મક ભાગીદારી પરિષદના નેજા હેઠળ લેવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ,અમિત શાહ સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71 મો જન્મદિવસ અમિત શાહ સહીત ઘણા નેતાઓએ પાઠવી શુભકામના દેશ-વિદેશથી પીએમ મોદીને અભિનંદનનો વરસાદ   દિલ્હી:આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે દેશ -વિદેશમાંથી તેમને અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. એક તરફ, જ્યાં સોશિયલ મીડિયા પર લોકો તેમના લાંબા આયુષ્યની શુભેચ્છાઓ આપી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રી […]

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે,અફઘાનિસ્તાન સંકટ પર થશે વાત

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે દુશાંબેમાં આયોજિત સમિટને ડિજિટલ રીતે કરશે સંબોધિત અફઘાનિસ્તાન સંકટ સહીત અન્ય મુદ્દાઓ પર થશે ચર્ચા   દિલ્હી:ભારત આજે શંઘાઇ સહયોગ સંગઠનની 21 મી બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજિત શંઘાઇ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકને ડિજિટલ રીતે સંબોધિત કરશે.આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ, પ્રાદેશિક […]

પીએમ મોદીનો આજે 71 મો જન્મદિવસ,બીજેપી શરૂ કરશે સેવા અને સમર્પણ અભિયાન

પીએમ મોદીનો આજે 71 મો જન્મદિવસ બીજેપી શરૂ કરશે સેવા અને સમર્પણ અભિયાન 20 દિવસ સુધી ચાલશે આ કાર્યક્રમ દિલ્હી :આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે હરિયાણામાં ભાજપ સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરશે. આ કાર્યક્રમ 20 દિવસ સુધી ચાલશે.આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનખડે રૂપરેખા નક્કી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code