1. Home
  2. Tag "pm narendra modi"

પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી, કહ્યું- અમેરિકાએ કોવિડ સમયે સાચા મિત્રની જેમ મદદ કરી

 પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા કહ્યું- અમેરિકાએ કોવિડ સમયે સાચા મિત્રની જેમ મદદ કરી પીએમએ ઉપરાષ્ટ્રપતિ હેરિસને ભારત આવવાનું આપ્યું આમંત્રણ   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા અને ભારત અને અમેરિકાને કુદરતી ભાગીદાર ગણાવ્યા. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને […]

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત,દ્વિપક્ષીય સહયોગ સહીત અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત

પીએમ મોદીએ સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે કરી મુલાકાત દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે કરી ચર્ચા દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સ્થાપિત વ્યૂહાત્મક ભાગીદારી પરિષદના નેજા હેઠળ લેવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ,અમિત શાહ સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71 મો જન્મદિવસ અમિત શાહ સહીત ઘણા નેતાઓએ પાઠવી શુભકામના દેશ-વિદેશથી પીએમ મોદીને અભિનંદનનો વરસાદ   દિલ્હી:આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે દેશ -વિદેશમાંથી તેમને અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. એક તરફ, જ્યાં સોશિયલ મીડિયા પર લોકો તેમના લાંબા આયુષ્યની શુભેચ્છાઓ આપી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રી […]

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે,અફઘાનિસ્તાન સંકટ પર થશે વાત

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે દુશાંબેમાં આયોજિત સમિટને ડિજિટલ રીતે કરશે સંબોધિત અફઘાનિસ્તાન સંકટ સહીત અન્ય મુદ્દાઓ પર થશે ચર્ચા   દિલ્હી:ભારત આજે શંઘાઇ સહયોગ સંગઠનની 21 મી બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજિત શંઘાઇ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકને ડિજિટલ રીતે સંબોધિત કરશે.આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ, પ્રાદેશિક […]

પીએમ મોદીનો આજે 71 મો જન્મદિવસ,બીજેપી શરૂ કરશે સેવા અને સમર્પણ અભિયાન

પીએમ મોદીનો આજે 71 મો જન્મદિવસ બીજેપી શરૂ કરશે સેવા અને સમર્પણ અભિયાન 20 દિવસ સુધી ચાલશે આ કાર્યક્રમ દિલ્હી :આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે હરિયાણામાં ભાજપ સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરશે. આ કાર્યક્રમ 20 દિવસ સુધી ચાલશે.આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનખડે રૂપરેખા નક્કી કરી […]

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે,મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ

કેન્દ્રીય મંત્રી પરિષદની યોજાશે બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક મંત્રી રજૂ કરશે પોતાના કામકાજના રિપોર્ટ કાર્ડ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંગળવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાશે. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં બપોરે 3.45 વાગ્યે શરૂ થશે.પ્રધાનમંત્રી મોદીની મંત્રીમંડળમાં ફેરબદલ બાદ રચાયેલી નવી મંત્રી પરિષદની આ ત્રીજી બેઠક હશે. કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક સાંજે […]

પીએમ નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને અસર અંગે કરી ચર્ચા

પીએમ મોદીએ ઇટાલીના પીએમ સાથે કરી વાતચીત ઇટાલીના પીએમ મારિયો દ્રાધી સાથે ફોન પર કરી વાત અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને અસર અંગે કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે ફોન પર વાત કરી હતી અને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ઉભી થયેલી સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર […]

કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક, ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે થશે ચર્ચા

કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે ચર્ચા બેઠકમાં આરોગ્ય મંત્રાલય,કેબિનેટ સચિવ પણ જોડાશે દિલ્હી:દેશમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ ત્રીજી લહેરનું જોખમ સતત મંડરાય રહ્યું છે.નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેરને લઈને આશંકા વ્યકત કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની […]

કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પર પીએમ મોદીના ફોટાને લઈને મંત્રીએ આપ્યો જવાબ, વાંચો

વેક્સિનેશન સર્ટીફીકેટ પર શા માટે પીએમનો છે ફોટો મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું સામે દિલ્હી :કોરોનાની વેક્સિન લીધા બાદ આપવામાં આવેલા વેક્સિનેશન સર્ટીફીકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. સરકારનું કહેવું છે કે, પીએમ મોદીનો ફોટો એક કારણસર સર્ટિફિકેટ પર મુકવામાં આવ્યો છે અને આ કારણ લોકોને […]

સંસદ ભવનમાં સતત 3 દિવસ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક,પીએમ મોદી કરશે અધ્યક્ષતા

સંસદ ભવનમાં સતત 3 દિવસ બેઠક કેન્દ્રીય મંત્રીમંડળની યોજાશે બેઠક પીએમ મોદી કરશે અધ્યક્ષતા   દિલ્હી:સંસદ ભવનના ઓડીટોરીયમમાં સતત ત્રણ દિવસ સુધી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 10-12 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 6 થી મેરેથન બેઠક યોજાશે. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. તમામ મંત્રીઓ પોતપોતાના મંત્રાલયોના કામોની યાદી બનાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code