1. Home
  2. Tag "PM Sharif"

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

પાકિસ્તાનઃ ખરાબ આર્થિક પરિસ્થિતિને પગલે એક વ્યક્તિએ પત્ની અને 7 સંતાનોની હત્યા કરી

નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે જેના પરિણામે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરમિયાન પંજાબ પ્રાંતમાં એક વ્યક્તિએ પોતાના સાત સંતાનો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકીને કારમી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મોંઘવારીને પગલે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી […]

પાકિસ્તાનમાં સરકાર કોની?, શરીફ ભારત સાથે સંવાદ કરવા તૈયાર, ત્યારે હિના રબ્બાની ખારે કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે કોઈપણ મુદ્દા પર વાત કરી શકીએ નહીં.તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ તેમના મંત્રીનું આ પ્રકારનું […]

કંગાળ પાકિસ્તાનના કરાચીમાં ઘઉંના લોટનો ભાવ આસમાને પહોંચ્યો, પ્રતિ કિલો રૂ. 320 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારી રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાનના મોટા શહેરોમાંના એક કરાચીનું છે, જ્યાં ઘઉંનો લોટ રૂ. 320 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં પાકિસ્તાનના ઘણા શહેરોમાં લોટ અને ખાંડના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. તાજેતરમાં જ પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે […]

IMFના સભ્ય હોવા છતા અમારી સાથે ભીખારી જેવુ વર્તનઃ પાકિસ્તાનના અધિકારી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સરકારી વિભાગોની તમામ ફાઇલો જોયા બાદ  IMFની ટીમ ફેબ્રુઆરીમાં પરત ફરી હતી. ત્યારે તેમણે પરેશાન પાકિસ્તાનને લોન આપવા અંગે કોઈ નક્કર વચન આપ્યું ન હતું, પરંતુ કંઈક કરવાનો વિશ્વાસ ચોક્કસ વ્યક્ત કર્યો હતો. IMFએ આગળ પણ વાટાઘાટો ચાલુ રાખવાની અને સ્ટાફ લેવલના કરાર પર લોન આપવાની વાત કરી હતી. પરંતુ […]

પાકિસ્તાનઃ મંત્રીઓ, સલાહકારો, સહાયકોને પગાર-અન્ય લાભો નહીં આપવામાં આવે

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ થઈ રહેલુ પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. એટલું જ નહીં શરીફ સરકારે કેટલાક ખર્ચામાં કાપ મુકવાની સાથે પ્રજા ઉપર ટેક્સનો બોજો પણ લાદ્યો છે. હવે શરીફ સરકારે મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને અપાતા લાભો ઉપર કાપ મુકવાનું પગલુ ઉઠાવ્યું છે. સરકારના કરકસરના પગલાંના […]

પાકિસ્તાનની શરીફ સરકાર ઉપર સંકટના વાદળો છવાયાં, ભત્રીજી મરિયમે પીએમ સામે બાંયો ચડાવી

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર શહબાઝ શરીફની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. પાકિસ્તાનમાં સત્તાની બાગડોર સંભાળી રહેલા શરીફ પરિવારમાં વિભાજન દેખાઈ રહ્યું છે. કાકા શાહબાઝ શરીફ અને ભત્રીજી મરિયમ નવાઝ હવે આમને-સામને  આવી ગયા છે. જેના કારણે ડૂબવાના આરે ઉભેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટની સ્થિતિ દેખાઈ રહી છે. શાહબાઝ શરીફ […]

આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનને સાથી દેશો પાસેથી મળશે કરોડોની સહાય

નવી દિલ્હીઃ આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને તેના સાથી દેશ પાસેથી 24 હજાર કરોડ રૂપિયાની મદદ મળવા જઈ રહી છે. એવો અંદાજ છે કે આ મદદ બે અઠવાડિયામાં મળી જશે. તેમ પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનનો વિદેશી ભંડાર રૂ. 61,000 કરોડ સુધી પહોંચી ગયો છે, જેને ભાગીદાર […]

પીએમ શરિફની સરકાર મનહુસ હોવાથી ભારત સામે પાકિસ્તાનનો પરાજય થયોઃ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી

નવી દિલ્હીઃ દુબઈમાં એશિયા કપ 2022ની બીજી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ચૌધરી ફવાદ હુસૈને હાર માટે શાહબાઝ શરીફની આગેવાનીવાળી સરકારને જવાબદાર ઠેરવી હતી. પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, હાલની સરકારની મનહુસ છે. ફવાદ હુસૈને […]

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે જનજીવન ખોરવાયુઃ 3 કરોડ લોકોને અસર

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેથી અનેક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ અનેક લોકોના ભારે વરસાદને કારણે મૃત્યુ થયાં છે. દરમિયાન વરસાદ અને પૂરને કારણે 3 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. દેશના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટરે તેને માનવતાવાદી આપત્તિ ગણાવી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને રાહત પ્રયાસોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code