શિક્ષણ મંત્રાલયની ‘પીએમ શ્રી’ યોજનાને કેબિનેટની મંજૂરી – 14,500 શાળાઓની થશે કાયાલપટ, અનેક સુવિધાઓથી સજ્જ બનશે શાળાઓ
પીએમ શ્રી યોજનાને કેબિનેટે આપી મંજુરી શિક્શક દિવસે પીએમ મોદીએ આ ઓજનાની કરી હતી જાહેરાત દિલ્હીઃ- 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ શ્રી યોજનાની જાહેરાત કરી હતી ત્યારે હવે શિક્ષણ મંત્રાલયની આ પીએમશ્રી યોજનાને છેવટે કેબિનેટની મંજુરી આજરોજ મળી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે PM શ્રી” યોજના હેઠળ, દેશભરમાં 14 હજાર 500 […]