1. Home
  2. Tag "PM"

પીએમ 2 ઓક્ટોબરે ઝારખંડની મુલાકાત લેશે, કરોડોના વિકાસ કાર્યોનો કરાવશે આરંભ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઑક્ટોબર 2024ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ ઝારખંડના હજારીબાગમાં રૂ. 83,300 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસની ખાતરી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી કુલ રૂ. 79,150 કરોડથી વધુના ખર્ચ સાથે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ […]

PM શુક્રવારે મહારાષ્ટ્રના પ્રવાસે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આવતીકાલે સવારે લગભગ 11:30 વાગ્યે, તેઓ ‘PM વિશ્વકર્મા’ હેઠળ પ્રગતિના એક વર્ષની ઉજવણી કરશે. ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લોન આપવામાં આવશે. આ યોજના હેઠળ કારીગરોને આપવામાં આવેલા નક્કર સમર્થનના પ્રતીક તરીકે, તેઓ 18 ટ્રેડ હેઠળ 18 લાભાર્થીઓને PM વિશ્વકર્મા હેઠળ […]

ખેડૂતોના કલ્યાણ માટે તમામ પ્રયાસો કરાશે અને નિર્ણયો લેવામાં આવશે: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના કલ્યાણ માટે ખેડૂતોની આવક અને ગ્રામીણ નોકરીઓ વધારવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કૃષિ આવક અને ગ્રામીણ રોજગારમાં વધારો કરવાના હેતુથી તાજેતરના નિર્ણયો પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે કાંદા પરની નિકાસ જકાત ઘટાડવી હોય કે ખાદ્યતેલો પરની આયાત જકાત વધારવી હોય, આવા નિર્ણયોથી આપણા ખાદ્ય […]

વૈજ્ઞાનિકોને વિશ્વાસ હોવો જોઈએ કે તેમના પ્રયત્નો માટે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં: પીએમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે  7, લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને અનુસંધન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના  ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પરિદ્રશ્ય પર ચર્ચા તથા સંશોધન  અને વિકાસ કાર્યક્રમોને નવેસરથી ડિઝાઇન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે અનુસંધન નેશનલ […]

હિંદુ ધર્મને લઈને થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન

દિલ્હી: દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુદ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે. બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની પાછળનો હેતુ દુનિયામાં હિન્દુઓની પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકેની ઓળખને વધારે મજબૂત કરવાનો […]

કોંગ્રેસ ચાર દાયકાથી પંચાયતી રાજ પ્રણાલી લાગુ કરવી કેટલી જરુરી છે તે સમજી શકી નથીઃ પીએમ

ચંદીગઢઃ વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP) ‘હરિયાણા પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદ‘ના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આઝાદીના ચાર દાયકા પછી પણ પાર્ટીને ગામડાઓમાં પંચાયતી રાજ પ્રણાલી લાગુ કરવી કેટલું મહત્વનું છે તે સમજાયું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો […]

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કોણે કરવું જોઈએ,પીએમ કે રાષ્ટ્રપતિ? જાણો શું કહે છે બંધારણ 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષની માંગ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણીમાં લાભ મેળવવા માટે […]

ભારતીય જનઔષધિ પરિયોજનાએ કરોડો ભારતીયોની તબીબી ખર્ચની ચિંતા દૂર કરી: પીએમ

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)ની સિદ્ધિઓ એકદમ સંતોષજનક છે. તેમણે કહ્યું કે આ યોજનાએ માત્ર સારવારના ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા દૂર કરી નથી, પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે. એક ટ્વીટમાં, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ માહિતી આપી છે કે દેશમાં 5મી […]

જાપાન, અમેરિકા અને યુરોપે સાથે મળીને ચીનનો સામનો કરવો જરૂરીઃ જાપાનના પીએમ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ ચીન પણ તાઈવાન ઉપર ગમે ત્યારે હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન જાપાનના વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે ગયા છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર થયાં હતા. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન […]

સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને PM લીલી ઝંડી આપશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરીના રોજ સવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code