1. Home
  2. Tag "PM"

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પીએમનો રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઈન્દિરાબ્રીજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે તેમનું અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. રોડ શો પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા બાદ મોરેશિયસના પીએમનો પણ […]

બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદને બદલી છેઃ મોદી

પાલનપુરઃ સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ […]

રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કરાયું, રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

રાજકોટઃ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટની મુલાકાતે આવતા તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓએ મોરેશિયસના વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કર્યું હતું. રોડ-શો દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરાયા હતા. જેમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળીને અભિભૂત થયા હતા.  મોરોશિયસના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક […]

પાકિસ્તાનઃ સંસદમાં પીએમની પંસદગીની પ્રક્રિયા પહેલા ઈમરાન ખાનનું વોકઆઉટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ હવે નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની સંસદમાં નવા પીએમની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ તે પહેલા જ ઈમરાન ખાન અને તેમના સાથી સભ્યોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. આમ ઈમરાન ખાન નવા પીએમની પસંદગીની પ્રક્રિયાથી દૂર રહ્યાં હતા. પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા […]

પીએમ મોદીએ ફાલ્ગુની શાહને ગ્રેમીસ ખાતે શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ માટે એવોર્ડ જીતવા બદલ શુભકામનાઓ પાઠવી

Grammy Awardsમાં ભારતની ફાલ્ગુની શાહને મળ્યો એવોર્ડ શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડથી સન્માનિત વડાપ્રધાન મોદીએ એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા દિલ્હી : મ્યુઝીક ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ માનવામાં આવે છે. લાસ વેગાસના MGM ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ એવોર્ડ ભારત માટે પણ ખૂબ જ ખાસ […]

PM નરેન્દ્ર મોદી 11મી માર્ચે ગુજરાતની મલાકાતે,ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમૂહુર્ત કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 10મી માર્ચથી ડિફેન્સ એકસ્પોનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 12મી  માર્ચે વડાપ્રધાનના હસ્તે  ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. કહેવાય છે કે, 12 માર્ચે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની  મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે નવા પ્રોજેક્ટ મામલે ચર્ચા પણ […]

પ્રશાંત કિશોરના મતે રાહુલ ગાંધી બની શકે પીએમ,કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય

પ્રશાંત કિશોરના બદલાયા સૂર કહ્યું રાહુલ ગાંધી બની શકે પીએમ કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ વિના જ વિપક્ષને આગળ લઈ જવા માગી રહી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે,યુપીએ હવે જીવંત નથી,આ વાત મમતા બેનર્જી દ્વારા ત્યારે કરવામાં આવી જ્યારે તેઓ […]

સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે,પીએમ મોદી થઇ શકે છે સામેલ

28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે પીએમ મોદી પણ લઇ શકે છે ભાગ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યોજાશે સત્ર દિલ્હી : સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે.આગામી સોમવાર એટલે કે 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. છેલ્લા […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]

દેશની હોસ્પિટલમાં રાત્રિના સમયે પણ મૃતદેહના પીએમ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા સહિતના બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના હવે રાત્રિના સમયે પણ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી છે. વર્ષોથી રાત્રિના સમયે હોસ્પિટલમાં મૃતદેહોના પીએમ કરવામાં આવતા ન હતા. જેથી મૃતકના પરિવારજનોને પીએમ માટે બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડતી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાત્રિના સમયે પણ મૃતદેહનો પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code