1. Home
  2. Tag "PM"

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર મુશ્કેલીઓ આવે તેવુ સરકાર નથી ઈચ્છતીઃ શેખ હસીના

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં દેશમાં લઘુમતીઓ સામે થયેલી હિંસાને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાએ કહ્યું કે, આવી ઘટનાઓને અંજામ આપવાનાઓને ઝડપથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. અમે એવુ નથી ઈચ્છતા કે એવી કોઈ ઘટના બને જેથી હિન્દુઓને મુશ્કેલી થાય. બાંગ્લાદેશના પ્રધાનમત્રી શેખ હસીનાએ ગૃહમંત્રીને ધર્મના નામે હિંસા ભડકાવનારાઓ સામે […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાનારા કટ્ટરપંથીઓ સામે PM શેખ હસીનાએ કર્યા તપાસના આદેશ

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં હિન્દુ ઉપર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરીને કટ્ટરપંથીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત પીએમ હસીનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થતી કોઈ પણ માહિતીના તથ્યોની તપાસ કર્યા ભરોસો નહીં કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજા બાદ પશ્ચિમ બંગાળમાં […]

બનાસકાંઠાના પીપળી ગામે PM મોદી કાલે વર્ચુઅલ સંબોધન કરવાના હોય દિવાળી જેવો માહોલ

પાલનપુર :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 2જી ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામજનો સાથે વચ્યુઅલી સીધો સંવાદ કરશે. આથી નાનકડાં પીપળી ગામે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે 2જી ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન થવાનું […]

થાઈલેન્ડના PMને એક સાંસદે રિંગમાં ફાઈટની આપી ચેલેન્જ, PMની ઉંમરને ધ્યાનમાં રાખી એક હાથે કરશે ફાઈટ

દિલ્હીઃ દુનિયાના વિવિધ દેશોમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે વિપક્ષ દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર સહિતના પ્રદર્શન કરવામાં આવે છે. જો કે, થાઈલેન્ડના એક સાંસદે વડાપ્રધાનને પરંપરાગત માર્શલ આર્ટસ મુઆય થાઈ ફાઈટનો પડકાર ફેંક્યો છે. એટલું જ નહીં પોતે હારી જશે તો પદ ઉપરથી રાજીનામું આપવાની અને જીતશે તો સરકારે ત્રણ શરતો સ્વિકારવી પડશે તેવી માંગણી કરી […]

UNSC બેઠકની PM મોદીએ કરી અધ્યક્ષતા, આપ્યા આ ‘પાંચ મંત્ર’

બેઠક દરમિયના સમુદ્રી અપરાધ અને અસુરક્ષાને પહોંચી વળવાની રણનીતિ અંગે ચર્ચા કરી મેરીટાઇમ વ્યાપાર માટે એકબીજાના અધિકારોનું સન્માન આવશ્યક: PM મોદી UNSC બેઠકની અધ્યક્ષતા કરનારા મોદી પહેલા PM બન્યા નવી દિલ્હી: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે સમુદ્રી અપરાધ તેમજ અસુરક્ષાને પહોંચી વળવાની વ્યૂહરચના અને રણનીતિ […]

પાકિસ્તાનમાં હિંદુ મંદિર તોડવા મામલે ભારતની ઉગ્ર પ્રતિક્રિયા બાદ ઇમરાન ખાને ઘટનાની નિંદા કરી અને કહ્યું, કસુરવારોની કરાશે ધરપકડ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિંદુ મંદિર પર હુમલાનો મામલો ભારતની કડક પ્રતિક્રિયા બાદ પાક.પીએમ ઇમરાન ખાને આપ્યું નિવેદન મંદિર પર હુમલો કરનારની ઝડપથી થશે ધરપકડ નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત હિંદુ મંદિર પર કેટલાક અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. પંજાબના ભોંગ શહેરમાં મંદિર પર થયેલા આ હુમલાનો ભારતે સખત વિરોધ કર્યો હતો અને પાકિસ્તાની રાજદ્વારીને […]

રાજકોટમાં વડાપ્રધાન મોદીએ લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા કર્યું નિરીક્ષણ

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા  રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.118 કરોડના ખર્ચે નિમર્ણિ પામી રહેલા લાઈટહાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાની કાર્ય પ્રગતિનું  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ  કર્યું હતું. આ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે જાન્યુઆરી,2021માં કરવામાં આવ્યુ હતું. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  સને 2022 સુધીમાં સૌને ઘરનું […]

અમદાવાદના એએમએમાં જાપાની ઝેન ગાર્ડનનું વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઓનલાઈન ઉદઘાટન કર્યું હતું. સાથે જ વડાપ્રધાને મેનેજમેન્ટના સભ્યોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ભારત અને જાપાનની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દર્શવાતું એક ઉદાહરણ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જાપાની ઝેન ગાર્ડનનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પાંચ એકર જમીનમાં 100 કરોડના ખર્ચે ભૂલભુલૈયા ગાર્ડન બનાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કેવડિયા કોલોની નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિકાસને ચાર ચાંદ લાગી ગયા છે. કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. ગત વર્ષે 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ એક દિવસમાં […]

કંડલાના દીન દયાળ બંદરે ટી પાર્ક સ્થાપવા ફોરમ ઓફ ઈન્ડિયાની પીએમને રજુઆત

ગાંધીધામ : ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું અને નિકાસના ક્ષેત્રે ચોથું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં ભારતીય ચાની ઊંચી છાપ અને નામના છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇરાન અને તેની આસપાસના અનેક દેશ પણ ભારતીય ચા ખરીદી રહ્યા છે. ઇરાન તથા ખાડી દેશોમાં ચાની નિકાસમાં વધારો થાય તે હેતુથી દીનદયાળ મહાબંદરે ટી પાર્ક સ્થાપવાની  ટી ફોરમ ઓફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code