1. Home
  2. Tag "PM"

પ્રશાંત કિશોરના મતે રાહુલ ગાંધી બની શકે પીએમ,કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય

પ્રશાંત કિશોરના બદલાયા સૂર કહ્યું રાહુલ ગાંધી બની શકે પીએમ કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ વિના જ વિપક્ષને આગળ લઈ જવા માગી રહી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે,યુપીએ હવે જીવંત નથી,આ વાત મમતા બેનર્જી દ્વારા ત્યારે કરવામાં આવી જ્યારે તેઓ […]

સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે,પીએમ મોદી થઇ શકે છે સામેલ

28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે પીએમ મોદી પણ લઇ શકે છે ભાગ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યોજાશે સત્ર દિલ્હી : સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે.આગામી સોમવાર એટલે કે 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. છેલ્લા […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]

દેશની હોસ્પિટલમાં રાત્રિના સમયે પણ મૃતદેહના પીએમ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા સહિતના બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના હવે રાત્રિના સમયે પણ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી છે. વર્ષોથી રાત્રિના સમયે હોસ્પિટલમાં મૃતદેહોના પીએમ કરવામાં આવતા ન હતા. જેથી મૃતકના પરિવારજનોને પીએમ માટે બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડતી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાત્રિના સમયે પણ મૃતદેહનો પીએમ […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર મુશ્કેલીઓ આવે તેવુ સરકાર નથી ઈચ્છતીઃ શેખ હસીના

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં દેશમાં લઘુમતીઓ સામે થયેલી હિંસાને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાએ કહ્યું કે, આવી ઘટનાઓને અંજામ આપવાનાઓને ઝડપથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. અમે એવુ નથી ઈચ્છતા કે એવી કોઈ ઘટના બને જેથી હિન્દુઓને મુશ્કેલી થાય. બાંગ્લાદેશના પ્રધાનમત્રી શેખ હસીનાએ ગૃહમંત્રીને ધર્મના નામે હિંસા ભડકાવનારાઓ સામે […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાનારા કટ્ટરપંથીઓ સામે PM શેખ હસીનાએ કર્યા તપાસના આદેશ

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં હિન્દુ ઉપર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરીને કટ્ટરપંથીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત પીએમ હસીનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થતી કોઈ પણ માહિતીના તથ્યોની તપાસ કર્યા ભરોસો નહીં કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજા બાદ પશ્ચિમ બંગાળમાં […]

બનાસકાંઠાના પીપળી ગામે PM મોદી કાલે વર્ચુઅલ સંબોધન કરવાના હોય દિવાળી જેવો માહોલ

પાલનપુર :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 2જી ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામજનો સાથે વચ્યુઅલી સીધો સંવાદ કરશે. આથી નાનકડાં પીપળી ગામે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે 2જી ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન થવાનું […]

થાઈલેન્ડના PMને એક સાંસદે રિંગમાં ફાઈટની આપી ચેલેન્જ, PMની ઉંમરને ધ્યાનમાં રાખી એક હાથે કરશે ફાઈટ

દિલ્હીઃ દુનિયાના વિવિધ દેશોમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે વિપક્ષ દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર સહિતના પ્રદર્શન કરવામાં આવે છે. જો કે, થાઈલેન્ડના એક સાંસદે વડાપ્રધાનને પરંપરાગત માર્શલ આર્ટસ મુઆય થાઈ ફાઈટનો પડકાર ફેંક્યો છે. એટલું જ નહીં પોતે હારી જશે તો પદ ઉપરથી રાજીનામું આપવાની અને જીતશે તો સરકારે ત્રણ શરતો સ્વિકારવી પડશે તેવી માંગણી કરી […]

UNSC બેઠકની PM મોદીએ કરી અધ્યક્ષતા, આપ્યા આ ‘પાંચ મંત્ર’

બેઠક દરમિયના સમુદ્રી અપરાધ અને અસુરક્ષાને પહોંચી વળવાની રણનીતિ અંગે ચર્ચા કરી મેરીટાઇમ વ્યાપાર માટે એકબીજાના અધિકારોનું સન્માન આવશ્યક: PM મોદી UNSC બેઠકની અધ્યક્ષતા કરનારા મોદી પહેલા PM બન્યા નવી દિલ્હી: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે સમુદ્રી અપરાધ તેમજ અસુરક્ષાને પહોંચી વળવાની વ્યૂહરચના અને રણનીતિ […]

પાકિસ્તાનમાં હિંદુ મંદિર તોડવા મામલે ભારતની ઉગ્ર પ્રતિક્રિયા બાદ ઇમરાન ખાને ઘટનાની નિંદા કરી અને કહ્યું, કસુરવારોની કરાશે ધરપકડ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિંદુ મંદિર પર હુમલાનો મામલો ભારતની કડક પ્રતિક્રિયા બાદ પાક.પીએમ ઇમરાન ખાને આપ્યું નિવેદન મંદિર પર હુમલો કરનારની ઝડપથી થશે ધરપકડ નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત હિંદુ મંદિર પર કેટલાક અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. પંજાબના ભોંગ શહેરમાં મંદિર પર થયેલા આ હુમલાનો ભારતે સખત વિરોધ કર્યો હતો અને પાકિસ્તાની રાજદ્વારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code