અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, મુખ્ય આરોપીની ધરપકડ
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરના મજીઠામાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે. પોલીસે મુખ્ય માસ્ટરમાઈન્ડ આરોપી પ્રભજીત સિંહ સહિત કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ ,સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, રહેવાસી માર્ડી કલાન, ગુરજંત સિંહ અને થેરેનવાલના રહેવાસી જીતાની પત્ની નિંદર કૌરની ધરપકડ કરવામાં આવી છે. SSP અમૃતસર રૂરલએ આ […]