1. Home
  2. Tag "pok"

પાકિસ્તાની પત્રકારે પ્રોપેગેંડા દ્વારા ખોટા સમાચાર ફેલાવવાની કરી કોશિશ, CRPFએ આપ્યો જવાબ

પાકિસ્તાની પત્રકારે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો વિરુદ્ધ પ્રોપગેંડા ફેલાવવાની અને તેમની વચ્ચે ફૂટ ઉભી કરવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ છે. તેના પછી સીઆરપીએફે પાકિસ્તાની પત્રકારને ટ્વિટ કરીને જવાબ આપતા પાકિસ્તાની પત્રકારના સમાચારને ખોટા અને પાયાવિહોણા ઠેરવીને તેનું જૂઠ્ઠાણું ઉજાગર કર્યુ છે. એક પાકિસ્તાની પત્રકારે ટ્વિટ કરતા લખ્યું હતું કે કાશ્મીરમાં તેનાત ભારતીય સુરક્ષાદળો વચ્ચે તિરાડ પેદા […]

પાકિસ્તાનને હવે ભારતનો વધુ એક આંચકો, આયાત કરાતી ચીજવસ્તુઓ પર 200% ટેરિફ

નવી દિલ્હી : ભારત સરકારે પાકિસ્તાનને એક મોટો આંચકો આપ્યો છે. પાકિસ્તાનથી આયાત કરાતી તમામ વસ્તુઓ પર 200 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ સોમવારે રાજ્યસભામાંથી પારીત થઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે પુલવામા એટેક બાદ ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ્દ કર્યો હતો.  તેના સિવાય રાજ્યસભાએ મસૂર, બોરિક એસિડ અને ડાયગ્નોસ્ટિક તથા લેબોરેટરી રીઝેન્ટ્સ પર […]

આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ : કેન્દ્રીય પ્રધાન

ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પુલવામા એટેકના બે સપ્તાહની અંદર ભારતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પને એર સ્ટ્રાઈક્સ દ્વારા તબાહ કર્યા છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ જે લોકો સર્જિકલ સ્ટ્રાઈક-વન વખતે સેના પર આંગળીઓ ચિંધતા હતા, તેઓ એરફોર્સની સ્ટ્રાઈકના વખાણ કરી રહ્યા છે. આખરે કેમ નહીં, લોકસભાની ચૂંટણી આવી […]

પીઓકેમાં એર સ્ટ્રાઈક: ભારતીય વાયુસેના આતંકવાદીઓ પર કેર બનીને વરસી, જૈશ-એ-મોહમ્મદના કેમ્પો તબાહ

ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ-2000 યુદ્ધવિમાનો સામે થયા હતા અને એલઓસી પાર આતંકવાદી કેમ્પો પર એક હજાર કિલોગ્રામના બોમ્બ ફેંક્યા છે. વાયુસેનાના સૂત્રોનું કહેવું છે કે આતંકી કેમ્પોને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છેં કે […]

ઘૂસણખોરી વધારવા માટે એલઓસી પર રોબોટિક હથિયારોનો ઉપયોગ કરશે પાકિસ્તાન

કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનથી પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ ખળભળી ઉઠ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન આવી પછડાટને કારણે હવે ભારત-પાકિસ્તાન બોર્ડરની લાઈન ઓફ કંટ્રોલ પર એવા હથિયારોની તેનાતી કરવાનું છે કે જેમા પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને કોઈ લેવાદેવા નહીં હોય. એલઓસી પર પાકિસ્તાન તરફથી રિમોટથી ચાલનારી વેપન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code