ગુજરાતઃ અલકાયદાના આતંકવાદી હુમલાની ધમકીને પગલે પોલીસ એલર્ટ
અમદાવાદઃ પૈગંબર મામલે નુપુર શર્માએ કરેલા નિવેદનને પગલે મુસ્લિમોમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન આ મામલે મુસ્લિમ દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં આતંકવાદી હુમલાની શકયતાને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી રાજકુમારે જણાવ્યું હતું કે, […]