સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી છે
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારાવાદી નીતિઓ ઘડી રહી છે. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી સ્તરે આત્મનિર્ભરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયા 2025 અગાઉ નવી દિલ્હીમાં રાજદૂતો સાથે એક ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરતા રાજનાથ સિંહે સંરક્ષણ અને હવાઈ ક્ષેત્રોમાં દેશની પ્રગતિ પર […]