1. Home
  2. Tag "political parties"

એપ્રિલમાં રાજકીય પક્ષોને RTIના દાયરામાં લાવવા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ)ના દાયરામાં લાવવાની માંગ કરતી અરજીની સુનાવણી એપ્રિલમાં કરવાનો નિર્ણય લીધો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બનેલી ખંડપીઠે તમામ પક્ષકારોને ત્યાં સુધીમાં આ કેસ સંબંધિત તમામ વિનંતીઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું. કોર્ટ આ કેસની સુનાવણી 21 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં કરશે. […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 1.55 કરોડ મતદારો રાજકીય પાર્ટીઓના ભાવિનો કરશે ફેંસલો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએના રોજ મતદાન યોજાશે જ્યારે 8મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે જ દિલ્હીમાં વિવિધ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. જેથી આગામી દિવસોમાં દિલ્હીમાં રાજકીય પ્રચાર-પ્રસાર તેજ બનવાની છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીના […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષોમાં સળવળાટ

• ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે, • 4765 ગ્રામ્ય પંચાયત ચુંટણીઓ પણ યોજાશે, • 27 ટકા ઓબીસી અને જ્ઞાતિ સમિકરણો મહત્વના બનશે ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોસમ જામશે. જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત તેમજ 17 જેટલી તાલુકા પંચાયતો, તથા 4765 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી એક-દોઢ મહિનામાં યોજાય એવી […]

મતદાનના બદલામાં વળતર અને પ્રલોભનની સંભાવના લાંચ/ભ્રષ્ટાચાર સમાનઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમની સૂચિત લાભાર્થી યોજનાઓ માટે વિવિધ સર્વેની આડમાં મતદારોની વિગતો માંગતી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવી છે, જે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 (1) હેઠળ લાંચની ભ્રષ્ટ પ્રથા છે. તેમાં નોંધ્યું છે કે, “કેટલાક રાજકીય પક્ષો અને ઉમેદવારો એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા છે જે કાયદેસરના સર્વેક્ષણો અને […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યોમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આશરે 200 ફરિયાદો નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઇસીઆઈએ તેની કામગીરીના પ્રથમ મહિના દરમિયાન આદર્શ આચારસંહિતા (એમસીસી)ના અમલીકરણને જાહેર ડોમેનમાં મૂકવાનો નિર્ણય લીધો છે, જેમાં કરવામાં આવેલી કાર્યવાહીની કેટલીક વિગતો સાથે, જેથી ચોક્કસ ક્ષેત્રોમાંથી ક્યારેક ગેરસમજો અને આરોપો આવે,  ભલે તે નાનું હોય કે મર્યાદિત હોય, તેને સંબોધવામાં આવે છે અને તેને અટકાવવામાં આવે છે. નીચે મુજબની સ્થિતિ, સંહિતાના બાકીના સમયગાળા […]

ઈલેક્શન કમિશનઃ સુવિધા પોર્ટલ પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની 73 હજારથી વધુ અરજીઓ આવી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા (MCC) ના અમલીકરણ પછી ભારતના ચૂંટણી પંચના સુવિધા પ્લેટફોર્મની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. પોર્ટલને રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી 73,000 થી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 44,600 અરજીઓ પહેલાથી જ મંજૂર કરવામાં આવી […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 […]

અમદાવાદ સહિત શહેરોમાં આચારસંહિતા લાગુ થતાં રાજકીય પક્ષોના ભીતચિત્રો, હોર્ડિંગ, દૂર કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ, બેનર્સ અને ઝંડા હટાવીને ભીતચિતોપર પણ કૂચડા ફેરવી દેવાયા છે. શહેરના ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, વટવા, મણિનગર, કાંકરિયા, ઇસનપુર સહિતના વિસ્તારોમાંથી રાજ્યના મુખ્યમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો, રાજકીય પક્ષોના નેતાઓના બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. આ […]

આસામઃ CAAના વિરોધ મુદ્દે રાજકીય પાર્ટીઓને પોલીસની નોટિસ, તોડફોડ કરાશે તો કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ કાયદો લાગુ થયા બાદ વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આસામની રાજકીય પાર્ટીઓએ હડતાળનું એલાન કર્યું હતું. દરમિયાન આ રાજકીય પાર્ટીઓને ગુવાહાટી પોલીસે લીગલ નોટિસ પાઠવી છે અને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે, જો હડતાળ દરમિયાન કોઈ પણ […]

રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાજકીય પ્રચાર તથા રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ સૂચનાઓમાં જણાવ્યા અનુસાર, ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં બાળ ભાગીદારી પર પ્રતિબંધ મુકાયો છે. રાજકીય પક્ષોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે છે કે, રેલીઓ, સૂત્રોચ્ચાર, પોસ્ટરો કે પત્રિકાઓનું વિતરણ કે ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પ્રવૃત્તિ સહિત કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ ન કરવા. રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ બાળકોને કોઈપણ રીતે પ્રચારની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code