1. Home
  2. Tag "Politics"

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: સ્વર્ગસ્થ નેતા અજિત પવારના પત્ની અને એનસીપી વિધાનસભા પક્ષના નેતા સુનેત્રા પવારે લોકભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે શપથ લેવડાવ્યા. આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

મમતાના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહે બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષ 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપા આ ચૂંટણીને એક રાજ્યની નહીં પરંતુ રાષ્ટ્રીય શાખ સાથે જોડીને મહત્વની ચૂંટણી માની રહ્યું છે. તેને બંગાળમાં ગત ચૂંટણીમાં સારા પરિણામની આશા હતી. જો કે, આ વખતે ભાજપા કોઈ કચાસ […]

સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે. દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા […]

પ્રિયંકા ગાંધીએ સમય માંગતા ગડકરીએ તરત જ ઓફિસ આવવા નિમંત્રણ આપ્યું

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રમાં ચાલી રહેલા ભારે હંગામા અને ‘મનરેગા’ ના સ્થાને લાવવામાં આવેલા નવા બિલ ‘VB-G RAM G’ પરની ચર્ચા વચ્ચે ગુરુવારે લોકસભામાં એક સુખદ અને મૈત્રીપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો, […]

ઉત્તરાખંડ: રાજ્યપાલે UCC અને ધર્માંતરણ સુધારા બિલ પરત મોકલ્યા

દહેરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારને તેમના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન ‘યુનિફોર્મ સિવિલ કોડ‘ (UCC) બિલને લઈને મોટો ફટકો પડ્યો છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહે UCC અને ‘ધર્મની સ્વતંત્રતા અને ગેરકાયદેસર ધર્માંતરણ નિષેધ અધિનિયમ’ સંબંધિત સુધારા વિધેયકો સરકારને પરત મોકલી દીધા છે. રાજ્યપાલે આ બિલમાં રહેલી ટેકનિકલ ખામીઓ અને વ્યાકરણની ભૂલોને કારણે આ […]

AAP ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણ છોડવાની જાહેરાત

આમ આદમી પાર્ટીના ખારડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અનમોલ ગગન માને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમનું દિલ તૂટી ગયું છે પરંતુ તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. ગગન માને કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. રાજીનામું સ્વીકારવું જોઈએ. આશા […]

ફિલ્મ જગતમાંથી રાજકારણમાં પ્રવેશેલા અનેક કલાકારો રહ્યાં નિષ્ફળ

ભારતમાં મનોરંજન ઉદ્યોગ અને રાજકારણ વચ્ચે જૂનો સંબંધ છે. ઘણી સેલિબ્રિટીઓ રાજકારણમાં પ્રવેશી છે, કેટલાકે ચૂંટણી લડી છે, તો કેટલાક ચૂંટણી પ્રચાર માટે આવે છે. બોલિવૂડ, સાઉથ અને ભોજપુરી જેવા દરેક ઉદ્યોગના લોકોએ રાજકારણમાં પોતાની છાપ છોડી છે. કેટલાક સફળ થયા છે અને કેટલાક નિષ્ફળ ગયા છે. દક્ષિણ ભારતીય સ્ટાર્સ હંમેશા માત્ર ફિલ્મોમાં જ નહીં […]

ફરીથી રાજકારણમાં પ્રવેશવાનો સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ કર્યો ઈન્કાર

દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના સુપરસ્ટાર ચિરંજીવીએ રાજકારણમાં પાછા ફરવા વિશે એક રસપ્રદ વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે હવે તેઓ ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. ચિરંજીવીએ કહ્યું, “હું ફરી ક્યારેય રાજકારણમાં જોડાઈશ નહીં. પવન કલ્યાણ મારી આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા અને જનતાની સેવા કરવા માટે છે. હવે હું ફિલ્મ ઉદ્યોગને સંપૂર્ણપણે સમર્પિત રહીશ. […]

જસ્ટિન ટ્રુડો પીએમ પદ છોડ્યા બાદ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે? આગામી ચૂંટણી નહીં લડે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં નહીં લડે. કેનેડામાં આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ તે નિર્ધારિત કરતાં વહેલા યોજાઈ શકે છે. બુધવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટુડોએ કહ્યું હતું કે, “હું આગામી ચૂંટણીમાં ભાગ નહીં લઈશ. આ મારો પોતાનો નિર્ણય છે. આ નિવેદન એવા […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code