સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી
નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે. દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા […]


