1. Home
  2. Tag "Politics"

ફિલ્મ જગતમાંથી રાજકારણમાં પ્રવેશેલા અનેક કલાકારો રહ્યાં નિષ્ફળ

ભારતમાં મનોરંજન ઉદ્યોગ અને રાજકારણ વચ્ચે જૂનો સંબંધ છે. ઘણી સેલિબ્રિટીઓ રાજકારણમાં પ્રવેશી છે, કેટલાકે ચૂંટણી લડી છે, તો કેટલાક ચૂંટણી પ્રચાર માટે આવે છે. બોલિવૂડ, સાઉથ અને ભોજપુરી જેવા દરેક ઉદ્યોગના લોકોએ રાજકારણમાં પોતાની છાપ છોડી છે. કેટલાક સફળ થયા છે અને કેટલાક નિષ્ફળ ગયા છે. દક્ષિણ ભારતીય સ્ટાર્સ હંમેશા માત્ર ફિલ્મોમાં જ નહીં […]

ફરીથી રાજકારણમાં પ્રવેશવાનો સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ કર્યો ઈન્કાર

દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના સુપરસ્ટાર ચિરંજીવીએ રાજકારણમાં પાછા ફરવા વિશે એક રસપ્રદ વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે હવે તેઓ ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. ચિરંજીવીએ કહ્યું, “હું ફરી ક્યારેય રાજકારણમાં જોડાઈશ નહીં. પવન કલ્યાણ મારી આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા અને જનતાની સેવા કરવા માટે છે. હવે હું ફિલ્મ ઉદ્યોગને સંપૂર્ણપણે સમર્પિત રહીશ. […]

જસ્ટિન ટ્રુડો પીએમ પદ છોડ્યા બાદ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે? આગામી ચૂંટણી નહીં લડે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં નહીં લડે. કેનેડામાં આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ તે નિર્ધારિત કરતાં વહેલા યોજાઈ શકે છે. બુધવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટુડોએ કહ્યું હતું કે, “હું આગામી ચૂંટણીમાં ભાગ નહીં લઈશ. આ મારો પોતાનો નિર્ણય છે. આ નિવેદન એવા […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]

સિનિયર રાજનેતા શરદ પવારે રાજકારણમાંથી સંન્યાસના આપ્યા સંકેત

મુંબઈઃ એનસીપી સપાના વડા શરદ પવારે સંકેત આપ્યા છે કે તેઓ હવે કોઈ ચૂંટણી નહીં લડે. શરદ પવારે કહ્યું કે તેમને ક્યાંક રોકવું પડશે. મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારનું આ મોટું નિવેદન આવ્યું છે. શરદ પવારે કહ્યું કે હું કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. ચૂંટણીની વાત કરીએ તો હવે મારે અટકાવવું જોઈએ અને નવી પેઢીએ […]

નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનું નામ બિહારના રાજકારણમાં હાલ ચર્ચામાં, પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવે તેવી ઉઠી માંગ

બિહારમાં પરિવારવાદના પ્રકરણમાં એક નવું પાનું ઉમેરાયું હોય તેમ લાગે છે. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર અચાનક ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા સીએમના પુત્ર વિશે ચર્ચા છે કે તે રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. એટલું જ નહીં, એવી અટકળો છે કે તેઓ તેમના પિતા નીતીશ કુમારનો વારસો […]

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

તમિલનાડુમાં રાહુલના હેલિકોપ્ટરની તપાસ કરાતા રાજકારણ ગરમાયું

બેંગ્લોરઃ તમિલનાડુના નીલગીરીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તલાશી લીધી હતી. રાહુલ તેમના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડ જઈ રહ્યા હતા, જ્યા તે સાર્વજનિક રેલીઓ સહિત અનેક ચૂંટણી અભિયાનમાં ભાગ લેવાના હતા. • વાનયાડમાં રાહુલએ કર્યો રોડ શો તમિલનાડુના સીમાવર્તી […]

અરૂણ ગોવિલ આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં એક્ટિવ રહે છે કે કેમ તેની ઉપર પ્રશંસકોની નજર

મુંબઈઃ રામાનંદ સાગરની ફેમસ સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટર અરુણ ગોવિલ હાલ પોતાની નવી ભૂમિકા એટલે કે રાજનીતિને લઈને ચર્ચામાં છે. આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે રાજકારણની સાથે એક્ટિંગમાં પણ સક્રિય રહેશે કે નહીં. બીજી તરફ એવી ચર્ચા થઈ […]

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનો માત્ર 9 દિવસમાં જ રાજનીતિથી મોહભંગ થયો, YSRCP રાજીનામું આપ્યું

બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા બાદ સામાજીક સેવાનો નિર્ણય લઈને તાજેતરમાં જ આંધ્રપ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જો કે, રાજકારણમાં પ્રવેશના માત્ર નવ દિવસમાં જ તેમનો રાજનીતિમાંથી ભોગ થયો છે અને રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકારણથી દુર જવાનો નિર્ણય લીધો છે. અંબાતી રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code