1. Home
  2. Tag "pollution"

દિલ્હીમાં પ્રદૂષણ મામલે ગ્રેપ-4ના પ્રતિબંધોનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ગંબીર સ્તર પર પહોંચ્યુ છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને સવાલ પૂછવાની સાથે ફટકાર લગાવી હતી. તેમજ કડક પ્રતિબંધ લગાવવામાં મોડું કરવામાં આવતા ઝાટકણી કાઢી હતી. આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું […]

દિલ્હીમાં પ્રદુષણને ડામવા ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો (ગ્રેપ-4) અમલમાં મૂક્યો છે. ગ્રાફ-4 લાગુ થયા બાદ દિલ્હીમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ અંતર્ગત ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર […]

પ્રદૂષણની સૌથી ગંભીર અસર ફેફસાં પર થાય છે, આયુર્વેદ દ્વારા આ રીતે કરો ડિટોક્સ

દિલ્હીની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. આજે અમે તમને દિલ્હીની ઝેરી હવાના સંપૂર્ણ આંકડા જણાવીશું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 506, 473, 472, 471 આસપાસ પહોંચી ગયો છે. લોકો આવી ઝેરી હવામાં શ્વાસ કેવી રીતે લઈ શકે? હવે દિલ્હીના લોકો પૂછી રહ્યા છે કે સ્વચ્છ હવા વગર કેવી રીતે જીવવું? શહેર ધુમ્મસની એવી ચાદરમાં […]

અમદાવાદમાં પ્રદુષણના સ્તરમાં વધારો, અનેક વિસ્તારમાં AQI 200ને પાર પહોંચ્યો

અમદાવાદઃ શહેરમાં શિયાળાના આરંભ સાથે જ પ્રદુષણમાં પણ વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પ્રદુષણનું સ્તર વઘતા તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 200ને પાર પહોચી ગયો છે. જેથી અસ્થામાની બીમારીથી પીડાતા લોકોની સમસ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અનેક […]

દિલ્હી-NCRમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં છે, GRAP-3 પ્રતિબંધો લાગુ

NCRમાં શુક્રવારે સવારે 8 વાગ્યાથી લોકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત બાંધકામ અને ડિમોલિશન સંબંધિત કામો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બાંધકામ સામગ્રી વહન કરતા વાહનો પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત વાહનોની અવરજવર પર પણ નિયંત્રણો લાદવામાં આવશે. આ અંતર્ગત દિલ્હી અને NCR વિસ્તારોમાં ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને નોઈડામાં BS III અને BS IV […]

દિલ્હીમાં પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે પણ તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ પ્રદુષણને ઘટાડવાની દિશામાં પગલા લેવા માટે નિર્દેશ કર્યો હતો. બીજી તરફ સરકાર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યો છે. દરમિયાન દિલ્હીની સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું […]

પાકિસ્તાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, લાહોરનો AQI 1000 ને પાર

લાહોરની સ્કૂલ-કોલેજો બંધ પ્રદુષણને કારણએ જનજીવન ઉપર વ્યાપક અસર નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વધતા પ્રદુષણને લઈને અનેક સ્થળો બંધ કરાયા. લાહોર અને આસપાસના જિલ્લાઓમાં ઉદ્યાનો, પ્રાણીસંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો. ઉલ્લેખનીય છે કે, લાહોરનો AQI 1000 ને પાર છે.  17 નવેમ્બર સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખ્યા બાદ, પાકિસ્તાનના […]

પ્રદુષણને અટકાવવા માટે સરકારે પરાળ સળગાવવા મામલે દંડ ડબલ કર્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે વધતા પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે મહત્વનો નિર્ણય લઈને પરાળ સળગાવવાના દંડમાં વધારો કર્યો છે. માહિતી અનુસાર, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, ભારત સરકારે બે એકરથી ઓછી જમીન પર પરાળ સળગાવવા પર 5000 રૂપિયા અને બે એકરથી વધુ જમીન પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ […]

માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રકારના પ્રદૂષણ હોય છે, જાણો કર્યું છે સૌથી ખતરનાક પ્રદુષણ

દિવાળી પહેલા દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણનો ખતરો વધવા લાગ્યો છે. જેના કારણે ત્યાં રહેતા લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રદૂષણ માત્ર દિલ્હી માટે જ નહીં પરંતુ વિશ્વ માટે જોખમી છે. આખી દુનિયા આની સામે લડી રહ્યું છે. ડબ્લ્યુએચઓ અનુસાર, ઈનવાયરમેન્ટ ટોક્સિન્સના કારણે વિશ્વભરમાં દર વર્ષે 1.26 કરોડ મૃત્યુ થાય છે. ધ […]

કાર કે બાઇક, પ્રદૂષણથી કોને સૌથી વધુ જોખમ છે?

દિવાળીના આગમનની સાથે જ દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર બગડવા લાગ્યું છે. સરકારે નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. આ વખતે પણ ગત દિવાળીની જેમ વધુ પ્રદુષણની શક્યતા છે. રાજધાનીની ઝેરી હવાનું સૌથી મોટું કારણ ફટાકડા અને વાહનોમાંથી નીકળતો ધુમાડો છે. રાજ્યમાં એટલા બધા વાહનો છે કે થોડા વર્ષો પહેલા પણ ઓડ-ઈવન ફોર્મ્યુલા દાખલ કરવી પડી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code