1. Home
  2. Tag "pollution"

ઊંચી ઇમારતોમાં રહેતા લોકો પ્રદૂષણથી વધુ પ્રભાવિત થાય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

ડીપીયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પિંપરી, પુણેના ઇમરજન્સી મેડિસિન ડાયરેક્ટર ડૉ. તમોરિશ કોલેના જણાવ્યા અનુસાર, ઊંચાઈએ રહેવાથી પર્યાવરણના તમામ જોખમો દૂર થતા નથી. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન એ મુખ્ય પ્રદૂષકોમાંનું એક છે, જે હવામાન પરિસ્થિતિઓના આધારે વધુ ઊંચાઈએ વધી શકે છે અને સ્થિર થઈ શકે છે. તેનાથી ત્યાં રહેતા લોકોને શ્વાસની સમસ્યા પણ થઈ શકે છે. આ […]

દિલ્હીવાસીઓને પ્રદૂષણની સમસ્યાથી રાહત નહીં, હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’

નવી દિલ્હીઃ શુક્રવારે પણ દિલ્હીમાં હવાની ગુણવત્તા “ખૂબ જ નબળી” રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે 329 નોંધાયો હતો, જે “ખૂબ જ નબળી” શ્રેણીમાં આવે છે. કલાકદીઠ ડેટા પ્રદાન કરતી ‘સમીર’ એપ મુજબ, 39 મોનિટરિંગ કેન્દ્રોમાંથી, બે કેન્દ્રો – ભાવના (426) અને મુંડકા (408) […]

દિલ્હીના પ્રદૂષણમાં સામાન્ય સુધારો, AQI 300 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં પ્રદૂષણના સ્તરમાં સામાન્ય સુધારો થયો છે. બુધવારે પણ હવાની ગુણવત્તા સૂચકાંક અત્યંત નબળી શ્રેણીમાં નોંધાયો હતો. AQI 315 સવારે 10 વાગ્યે નોંધાયો હતો. જોકે, રાજધાની દિલ્હીમાં ચારથી પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે છેલ્લા બે દિવસમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે. ગયા […]

દિલ્હીમાં પ્રદુષણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ, લોકોને શ્વાસ લેવામાં સમસ્યા પડી

નવી દિલ્હીઃ બદલાતા હવામાનના કારણે લોકો ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને કારણે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400ને પાર થઈ ગયો છે. રાજધાની ગેસ ચેમ્બર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થિતિ એવી છે કે […]

દિલ્હી-NCRમાં પ્રદુષણને પગલે સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને આપી વર્ચુઅલ કામ કરવા આપી સૂચના

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને જ્યાં પણ શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ રીતે કામ કરવાની સલાહ આપી છે. વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવા દેવા જોઈએ. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ માહિતી ત્યારે આપી જ્યારે કેટલાક વરિષ્ઠ વકીલોએ તેમનો સંપર્ક કરીને તમામ કોર્ટમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડમાં કામ કરવા […]

દિલ્હીમાં પ્રદુષણને ઓછુ કરવા માટે હેલિકોપ્ટની મદદથી વરસાદ કરાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 500 સુધી પહોંચી ગયો છે, જેના પછી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ દરમિયાન દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ફરી એકવાર કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રીને કૃત્રિમ વરસાદ માટે […]

દિલ્હીમાં પ્રદૂષણ મામલે ગ્રેપ-4ના પ્રતિબંધોનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ગંબીર સ્તર પર પહોંચ્યુ છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને સવાલ પૂછવાની સાથે ફટકાર લગાવી હતી. તેમજ કડક પ્રતિબંધ લગાવવામાં મોડું કરવામાં આવતા ઝાટકણી કાઢી હતી. આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું […]

દિલ્હીમાં પ્રદુષણને ડામવા ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને પર્યાવરણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો (ગ્રેપ-4) અમલમાં મૂક્યો છે. ગ્રાફ-4 લાગુ થયા બાદ દિલ્હીમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ અંતર્ગત ફેક્ટરીઓ, બાંધકામ અને ટ્રાફિક પર […]

પ્રદૂષણની સૌથી ગંભીર અસર ફેફસાં પર થાય છે, આયુર્વેદ દ્વારા આ રીતે કરો ડિટોક્સ

દિલ્હીની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. આજે અમે તમને દિલ્હીની ઝેરી હવાના સંપૂર્ણ આંકડા જણાવીશું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 506, 473, 472, 471 આસપાસ પહોંચી ગયો છે. લોકો આવી ઝેરી હવામાં શ્વાસ કેવી રીતે લઈ શકે? હવે દિલ્હીના લોકો પૂછી રહ્યા છે કે સ્વચ્છ હવા વગર કેવી રીતે જીવવું? શહેર ધુમ્મસની એવી ચાદરમાં […]

અમદાવાદમાં પ્રદુષણના સ્તરમાં વધારો, અનેક વિસ્તારમાં AQI 200ને પાર પહોંચ્યો

અમદાવાદઃ શહેરમાં શિયાળાના આરંભ સાથે જ પ્રદુષણમાં પણ વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પ્રદુષણનું સ્તર વઘતા તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 200ને પાર પહોચી ગયો છે. જેથી અસ્થામાની બીમારીથી પીડાતા લોકોની સમસ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code