1. Home
  2. Tag "postponed"

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી. ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી […]

SpaceX Starshipની ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રખાઈ

એલોન મસ્કની આગેવાની હેઠળના સ્પેસએક્સે સોમવારે ગ્રાઉન્ડ સિસ્ટમ સમસ્યાઓના કારણે તેના વિશાળ રોકેટ સ્ટારશીપની 10મી ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રાખી હતી. એલોન મસ્ક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે આ લોન્ચ સોમવાર, 25 ઑગસ્ટના રોજ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્પેસએક્સ કંપનીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ગ્રાઉન્ડ સિસ્ટમ્સમાં સમસ્યાને કારણે લોન્ચને મુલતવી રાખવામાં આવ્યું છે. […]

અમરનાથ યાત્રા : જમ્મુથી બીજા દિવસે પણ સ્થગિત, ફક્ત બાલતાલની ગુફા તરફ જવાની છૂટ

નવી દિલ્હીઃ સતત બીજા દિવસે જમ્મુથી ખીણ સુધીની અમરનાથ યાત્રા સ્થગિત રહી. યાત્રાળુઓને ફક્ત બાલતાલ બેઝ કેમ્પથી જ પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, જે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધ્યક્ષ પણ છે, તેમણે ગુરુવારે યાત્રાળુઓની સંખ્યા 4 લાખને વટાવી જતાં કહ્યું હતું કે, “બાબા અમરનાથ અશક્યને શક્ય […]

અમરનાથ યાત્રા ભારે વરસાદના કારણે સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ અતિભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને હવે ગુરુવારના રોજ જમ્મુથી કાશ્મીર તરફ કોઈ યાત્રાધામ કાફલો રવાના થશે નહીં.અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સતર્કતા રૂપે યાત્રાળુઓના કાફલાને જમ્મુના ભગવતી નગરથી આગળ જવાની મંજૂરી આપવામાં નહીં આવે. જમ્મુના વિભાગીય કમિશનર રમેશકુમારે જણાવ્યું કે, “યાત્રા ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે બેઝ કેમ્પથી […]

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરની આ ફિલ્મ હવે બનાવવાનું રહ્યું મુલત્વી

શાહિદ કપૂર છેલ્લા 6 વર્ષથી એક હિટ અને મોટી ફિલ્મ શોધી રહ્યો છે. જોકે, એવું નથી કે તેની પાસે પ્રોજેક્ટ્સની અછત છે. પરંતુ 2019 માં કબીર સિંહ પછી, તેની અન્ય કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ કે હિટ સાબિત થઈ નથી. આ દરમિયાન, શાહિદ કપૂરને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અભિનેતાની ફિલ્મ છત્રપતિ શિવાજી […]

અમદાવાદ વિમાન દુર્ઘટનાને કારણે કુબેરની પ્રી-રિલીઝ ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી

સાઉથ સ્ટાર ધનુષ અને દિગ્દર્શક શેખર કમ્મુલાની બહુપ્રતિક્ષિત ફિલ્મ કુબેરની રિલીઝ પહેલા એક કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ, ક્રૂ અને ટોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ હાજર રહેવાના હતા. પરંતુ, હવે સમાચાર છે કે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. વિમાન દુર્ઘટનાને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો અહેવાલ મુજબ, નિર્માતાઓએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 241 […]

કડી અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તાલુકાઓની ગ્રામ પંચાયતની ચૂંટણી મૂલતવી રખાઈ

ગાંધીનગરઃ આગામી દિવસોમાં રાજ્યમાં યોજાનારી કુલ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે કડી અને વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી નહી યોજાય. રાજ્ય ચૂંટણી આયોગે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં યોજાનારી કુલ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે કડી અને વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી નહી યોજાય. ચૂંટણી પંચના […]

ભારતથી ડરેલા પાકિસ્તાને તેની T20 લીગ મુલતવી રાખી, PCBએ તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શુક્રવારે પાકિસ્તાન સુપર લીગ (PSL) અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે. ભારત સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે T20 ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE) ખસેડવામાં આવી હોવાની જાહેરાત થયાના થોડા કલાકો પછી જ આ વાત સામે આવી છે. જોકે, અહેવાલો અનુસાર, UAE એ યજમાની કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ રદ કરાયો, ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીએ યોજાશે

અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમજ તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા સંચાલિક કાંકરિયા કાર્નિવલ 2024ને રદ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં તા. 1લી જાન્યુઆરીથી શરૂ થતા ફ્લાવર શોને […]

બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code