1. Home
  2. Tag "power supply"

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વીજ પુરવઠો ખોરવાયો  

દિલ્હી:આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે પાવર કટ કરવામાં આવ્યો છે.હાલમાં દેશના ઈસ્લામાબાદ, કરાચી અને પેશાવર ક્ષેત્રના 22 જિલ્લાઓમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે પણ આ અંગે નિવેદન બહાર પાડવું પડ્યું. સરકારે કહ્યું છે કે,મેંટેનેંસનું કામ ઝડપથી […]

ચીની હેકર્સે લદ્દાખ નજીકના પાવર ગ્રીડને બનાવ્યું નિશાન, વીજપુરવઠો ખોરવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ચીની હેકર્સ અવાર-નવાર ભારતની સરકારી વેબસાઈડ સહિતની અનેક સાઈટોને નિશાન બનાવે છે. દરમિયાન ચીનના હેકર્સોએ તાજેતરમાં જ લદ્દાધ નજીક પાવર ગ્રીડને નિશાન બનાવ્યું હતું. તેમનો હેતુ મહત્વની માહિતી ચોરી કરવાનો હતો. તેમજ લદ્દાખમાં ખોરવવાનો ઈદારો હોવાનું પણ મનાવામાં આવી રહ્યું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્થિત પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ ફર્મ રેકોર્ડેડ ફ્યુચરે એક રિપોર્ટમાં આ દાવો […]

દિલ્હીમાં વીજળી પુરવઠો પુરો પાડવા પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવાનું કેન્દ્ર સરકારનું આશ્વાસન

દિલ્હીઃ કોલસાની અછતને કારણે દેશના અનેક રાજ્યોમાં વીજળી કાપના વાદળો વધારે ઘેરાયાં છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીને વીજળીનો પુરવઠો પુરો મળી રહે તે માટે પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવવાની ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. વીજ મંત્રાલયના સચિવ આલોક કુમારે જણાવ્યુ હતુ કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ તરણ કપૂરે આ બાબતે આશ્વાસન આપ્યુ છે. […]

ભાવનગરના 20 ટકા વાડી વિસ્તારમાં વાવાઝોડાના દોઢ મહિના બાદ હજુ વીજ પુરવઠો પૂર્વવત થયો નથી

ભાવનગર: તૌકતે વાવાઝોડાના દોઢ મહિના બાદ પણ ભાવનગર  જિલ્લાના 20 ટકા વાડી વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે. ખેતી વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં વીજ વિભાગ નિષ્ફળ નિવડયું છે. જિલ્લાના સિહોર તાલુકાના દસથી વધુ ગામોના વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ જોડાણ પુનઃ શરૂ નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વીજ પુરવઠો પુનઃ કાર્યરત […]

ગિરગઢડાના ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજપુરવઠો ચાલુ નહીં કરાય તો 20મીથી આંદોલન કરાશે

ઊના:  તાઉ-તૈ વાવાઝોડાથી ગીર ગઢડા તાલુકામાં પણ ભારે નુકશાન થયું હતું. ઉપરાંત ડોળાસા પાસેના બોડીદર, સોનપરા, ઝીંઝરિયા, કાણકિયા, કરેણી અને આંબાવડ સહિતના અનેક ગામડાંઓમાં તા.17 મેના વાવાઝોડા બાદ હજુ સુધી ખેતીવાડી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો નથી. તેના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. સૌથી વધુ દયાજનક હાલત પશુઓની છે. પાણી માટે વલખા મારી રહ્યાં […]

વાવાઝોડા બાદ 9900 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયોઃ હજુ 450 ગામોમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા. સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને 9900 ગામમાં વીજ પુરવઠો પુન:કાર્યરત કરાયો છે, પણ અઠવાડિયાનો સમય વીતી ગયા પછી પણ 450 ગામમાં હજુ અંધારપટ છવાયેલો છે. હાલ વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે. અને બને એટલી વહેલી ત્વરાએ 450 ગામોમાં વીજ પુરવઠો […]

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા,રાજુલા અને જાફરાબાદ સિવાય વીજ પુરવઠો પૂર્વવત થયો

અમરેલીઃ વિનાશક તાઉતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ કામગીરી માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ તાલુકાના ફક્ત ૨૦ જેટલા […]

ગામડાંમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા 600 એપ્રેન્ટિસને કામે લગાડાતા કચવાટ

રાજકોટઃ તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ હવે જનજીવન પુનઃ થાળે પડી રહ્યુ છે. અને ઘણાબધા ગામડાંમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો, તેવા ગામોમાં વીજળી પુરવઠો રાબેતા મુજબ કરવા માટે સરકારના વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પાંચ દિવસ વિત્યા છતા ધારી સહિતના અનેક ગામોમાં અંધારાપટ્ટ છવાયા છે. ત્યારે જીઇબીના એપ્રેન્ટીસને પણ કામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code