1. Home
  2. Tag "Pradhan mantri awas yojana"

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5000 ફ્લેટધારકો હપતા ભરતા નથી,

અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં  મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડ્રો કરી એલોટ કરવામાં આવ્યા હતા. છતાં પણ ત્રણ હપતા  ભર્યા નથી અને પઝેશન નથી લીધું તેવા તમામ 5 હજારથી વધુ મકાન માલિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. તમામ મકાન માલિકોને નોટિસ આપી અને […]

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ અત્યાર સુધીમાં 1.65 લાખ પરિવારને પુરા પડયાં પાકા મકાન

કેન્દ્રીય કેબિનેટમાં લેવાયો નિર્ણય અત્યાર સુધીમાં 1.60 કરોડથી વધારે પરિવારને પાકા મકાન પુરા પડાશે આ યોજના વર્ષ 2016માં શરૂ કરાઈ હતી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષ 2024 સુધીમાં વડાપ્રધાન આવાસ યોજના ગ્રામીણમાં 1.30 કરોડથી વધારે પરિવારને પાકા મકાન પુરા પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની પાછળ લગભગ રૂ. 1.60 લાખ કરોડથી વધારેનો ખર્ચ થવાનો અંદાજ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code