1. Home
  2. Tag "Pradhan mantri awas yojana"

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થયું

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં […]

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો પખવાડિયામાં કરાશે

અમદાવાદઃ શહેરમાં નબળા વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના ગોતા, સોલા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં LIG પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો આગામી 15 દિવસમાં કરવામાં આવશે.  મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો […]

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5000 ફ્લેટધારકો હપતા ભરતા નથી,

અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં  મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડ્રો કરી એલોટ કરવામાં આવ્યા હતા. છતાં પણ ત્રણ હપતા  ભર્યા નથી અને પઝેશન નથી લીધું તેવા તમામ 5 હજારથી વધુ મકાન માલિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. તમામ મકાન માલિકોને નોટિસ આપી અને […]

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ અત્યાર સુધીમાં 1.65 લાખ પરિવારને પુરા પડયાં પાકા મકાન

કેન્દ્રીય કેબિનેટમાં લેવાયો નિર્ણય અત્યાર સુધીમાં 1.60 કરોડથી વધારે પરિવારને પાકા મકાન પુરા પડાશે આ યોજના વર્ષ 2016માં શરૂ કરાઈ હતી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષ 2024 સુધીમાં વડાપ્રધાન આવાસ યોજના ગ્રામીણમાં 1.30 કરોડથી વધારે પરિવારને પાકા મકાન પુરા પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની પાછળ લગભગ રૂ. 1.60 લાખ કરોડથી વધારેનો ખર્ચ થવાનો અંદાજ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code