1. Home
  2. Tag "pradhan mantri garib kalyan anna yojana"

કેન્દ્રએ નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” તરીકે નામ આપ્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રીમંડળે અંતોદય અન્ન યોજના (AAY) અને પ્રાથમિક ઘરગથ્થુ (PHH) લાભાર્થીઓને મફત અનાજ આપવા માટેની નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાને મંજૂરી આપી હતી,જે 1લી જાન્યુઆરી 2023થી અમલમાં આવી.નવી યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) તરીકે નામ આપવામાં આવ્યું છે.નવી યોજનાનો અમલ 1લી જાન્યુઆરી 2023થી શરૂ થયો છે, જેનાથી 80 કરોડથી […]

PMGKAYના લાભાર્થીઓ સાથે પીએમ મોદીનો સંવાદ – કહ્યું – કોઇને ભૂખ્યા સુવા દીધા નથી

પીએમ મોદીએ PMGKAYના ગુજરાતના લાભાર્થીઓને કર્યા સંબોધિત કોઇને ભૂખ્યા સુવા દીધા નથી દરેક સંભવ મદદ કરવી એ જ અમારો ઇરાદો છે નવી દિલ્હી: પીએમ ગરીબ કલ્યાણ યોજના (PMGKAY)ના ગુજરાતના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ વાતચીત કરી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, દરેક સંભવ મદદ કરવી એ […]

પીએમ મોદી આવતી કાલે રાજ્યના ‘ગરીબ કલ્યાણ અન્ન યોજના’ના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

આવતી કાલે પીએમ મોદી ગુજરાતીઓ સાથે કરશે સંવાદ ગરિબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ દિલ્હીઃ-દેશના વડાપ્રધાન નેરન્દ્ર મોદી અવાર નવાર દેશવાસીઓ સાથે સંવાદ કરતા જોવા મળે છે, અનેક સમસ્યામાં દેશવાસીઓને મનોબોળ પુરુ પાડીને તેમની સમસ્યાના નિરાકરણ બાબતે સતત પ્રયત્નશીલ રહે છે.ત્યારે રહવે મંગળવારના રોજ પીએમ મોદી ગુજરાતની જનતા સલાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

જૂન મહિના સુધી ગરીબોને મફત અનાજની યોજના

(મિતેષ સોલંકી) ભારત સરકાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન-2021 સુધી ગરીબોને દર મહિને 5 કિગ્રા મફત અનાજ આપશે તેવી જાહેરાત કરી. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા, 2013 અંતર્ગત આવે છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. જૂન-2021 સુધી અનાજ તરીકે ચોખા અથવા ઘઉં આપવામાં આવશે. વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ આપવામાં […]

દેશના ગરીબોને મોદી સરકાર નિ:શુલ્ક અનાજ આપશે, 80 કરોડ લાભાર્થીઓને મળશે ફાયદો

કેન્દ્ર સરકારે ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની કરી જાહેરાત આ યોજના અંતર્ગત દેશના 80 કરોડ લાભાર્થીઓને મે-જૂન મહિનામાં નિ:શુલ્ક અન્ન અપાશે આ અન્ન યોજના પર 2600 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપને જોતા કેન્દ્ર સરકારે ગરીબ પરિવારો માટે ફરી એક વખત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code