પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં સૌથી વધારે ગેસ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની જેનરિક દવાનું વેચાણ
નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા દેશની જનતાને ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેથી પ્રજાનો દવાની પાછળ થતો ખર્ચ ઘટ્યો છે. આ કેન્દ્રો ઉપર દર મહિને સૌથી વધારે ગેસ, ડાયબિટીસ અને બ્લડપ્રેશરની સૌથી વધારે જેનરિક દવાનું વેચાણ થાય છે. પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના ડેટા અનુસાર પેટમાં […]