1. Home
  2. Tag "Pradipsinh vaghela"

ગુજરાતમાં ભાજપના મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા યોજી પ્રજાના આર્શિવાદ મેળવશેઃ પ્રદિપસિંહ વાઘેલા

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા 16ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે જેમાં રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ 16 થી 18 ઓગસ્ટ અને કેન્દ્રના  કેબિનેટ મંત્રીઓ 19થી 21 ઓગસ્ટ દરમિયાન સરકારની કોરોનાની ગાઇડ લાઇનના નીયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશિર્વાદ પ્રાપ્ત કરવા જશે. જન આશીર્વાદ યાત્રામાં 43 મંત્રીઓ જોડાશે. આ દરમિયાન 212 […]

આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં આવતીકાલે વિરાંજલી કાર્યક્રમ યોજાશે: પ્રદીપસિંહ વાઘેલા

આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં યોજાશે વિરાંજલી કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ડિજીટલ ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ સુપ્રસિદ્વ કલાકાર કીર્તિદાન ગઢવી તેમજ સાઇરામ દવે દ્વારા આ કાર્યક્રમમાં પ્રસ્તુતિકરણ કરાશે અમદાવાદ: આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં આવતીકાલે સાંજે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code