કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની કારને અકસ્માત નડતા પગમાં સામાન્ય ઈજા આવી, એક શિક્ષકનું મોત
ભોપાલઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની કારનો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક અને નરસિંહપુરથી ભાજપના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે જણાવવામાં આવી રહ્યું છે કે છિંદવાડાથી નરસિંહપુર આવતી વખતે અમરવાડા પાસે આ અકસ્માત થયો હતો. જાણકારી મુજબ રોંગ સાઇડથી આવી રહેલા મોટરસાઇકલ સવારો સાથે તેમનું વાહન અથડાયું […]