1. Home
  2. Tag "Prakash Parva"

ગુરુ નાનક જયંતિ ક્યારે છે? જાણો શા માટે આ દિવસે ઉજવવામાં આવે છે પ્રકાશ પર્વ

ગુરુ નાનક જયંતિ એ શીખ સમુદાયના લોકોનો મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર ગુરુ નાનક દેવ જીની જન્મજયંતિના અવસર પર ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ગુરુ નાનક દેવજીનો જન્મ કારતક માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 27 નવેમ્બરે છે, તેથી શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ 27 નવેમ્બરે […]

PM મોદીનું 21 એપ્રિલે રાષ્ટ્રને સંબોધન,400મા પ્રકાશ પર્વ પર લાલ કિલ્લા પરથી આપશે સંદેશ

PM મોદીનું 21 એપ્રિલે રાષ્ટ્રને સંબોધન 400મા પ્રકાશ પર્વ પર આપશે સંદેશ લાલ કિલ્લા પરથી આપશે સંદેશ સાંસ્કૃતિક મંત્રાલયએ આપી માહિતી   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code