1. Home
  2. Tag "Pramukhswami Mahotsav"

અમદાવાદ નજીક યોજાનારા પ્રમુખસ્વામી મહોત્સવના ઉદઘાટન માટે પીએમ મોદીને આમંત્રણ અપાયું

અમદાવાદઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઊજવણી માટે BAPS સંસ્થા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવેમ્બર સુધીમાં મહોત્સવ માટેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ મહોત્સવના ઉદ્દઘાટનની તારીખ 15મી ડિસેમ્બરના બદલે 14મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ મહોત્સવનું ઉદ્દઘાટન લપકામણ ગામમાં થવાની શક્યતા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code