રામલલાના પ્રાણપ્રતિષ્ઠાને લઈને પીએમ મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રામ મંદિરના અભિષેક પહેલા એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. આમાં તેમણે કહ્યું છે કે, તે 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યા છે. આ શુભ અવસરના સાક્ષી બનવા માટે મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. હવે […]