1. Home
  2. Tag "Prayagraj-Ayodhya highway"

પ્રયાગરાજ-અયોધ્યા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં પ્રયાગરાજ-અયોધ્યા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી મોટરકાર એક ઘરમાં ઘુસી ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘરમાં સૂઈ ગયેલા દંપતિને પણ આ અકસ્માતમાં ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, વાગ્યે કોતવાલી દેહાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code