1. Home
  2. Tag "prayagraj"

યુપીમાં ડેન્ગ્યુનો માર,રાજધાની લખનઉમાં 1 હજાર 677 કેસ નોંધાયા,પ્રયાગરાજ બીજા નંબરે

લખનઉ:ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી 2022 થી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 11 હજાર 183 દર્દીઓ મળી આવ્યા છે.લખનઉમાં સૌથી વધુ એક હજાર 677 કેસ નોંધાયા છે.બીજા નંબરે પ્રયાગરાજ છે. અહીં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા એક હજાર 543 છે.તે જ સમયે, ગાઝિયાબાદમાં 710 દર્દીઓ મળી આવ્યા છે.તમામ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને ડેન્ગ્યુના દર્દીઓને સારવાર વિના પાછા ન મોકલવા […]

પ્રયાગરાજ: ઘરની છત ધરાશાયી થતાં 4નાં મોત, 6 ઘાયલ,સીએમ યોગીએ અકસ્માતમાં જીવ ગુમાવનારને 4 લાખનું વળતર આપવાની કરી જાહેરાત

લખનઉ:પ્રયાગરાજ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંગળવારે બપોરે શહેરના મુતિગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની હટિયા પોલીસ ચોકી પાસે આ અકસ્માત થયો હતો.અહીં સ્થિત એક મકાનની છત અચાનક ધરાશાયી થઈ હતી.ઘરની છત ધરાશાયી થતા કાટમાળ નીચે ચાર લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ફાયર […]

પ્રયાગરાજઃ ક્લાઈવ રોડનું નામ બદલીને હવે અતુલ માહેશ્વરી કરાયું

લખનૌઃ પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સ સ્થિત ક્લાઈવ રોડ હવે પત્રકારત્વ, શિક્ષા અને સમાજીક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા જાણીતા હિન્દી દૈનિક અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીજીના નામે ઓળખવામાં આવશે. ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ મનપાની સભામાં સર્વસમ્મતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મનપાની મીટીંગમાં હાજર તમામ નગરસેવકોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે હવે ઝડપથી […]

ઉત્તરપ્રદેશઃ પ્રયાગરાજમાં એક મકાનમાંથી દંપતિ અને 3 સંતાનોની લાશ મળી, રહસ્ય અકબંધ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘરમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મહિલા અને 3 સંતાનોની ગળા કાપેલી હાલતમાં મૃતદેહ મળ્યાં હતા. જ્યારે ઘરના મોભીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની […]

પીએમ મોદીએ પ્રયાગરાજમાં પહેરી હતી ફોજીની વર્ઘી  – હવે આ મામલે PMOને નોટિસ જારી કરાઈ, 2 માર્ચે સુનાવણી

પીએમ મોદીએ પહેરી હતી ફોજીની વર્ધી આ મામલે પીએમઓને ફટકારાઈ નોટિસ 2-જી માર્ચના રોજ આ મામલે સુનાવણી હાથ ઘરાશે   દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે સતત સંપર્કમાં રહે છે, ક્યારેક સંવાદ યોજીને તો ક્યારેક જનતાને સંબોધિત કરીને તો ક્યારેક પોતાના મનકી બાતના કાર્યક્રમ થકી, જો કે પીએમ મોદીની પ્રસન્નતા માત્ર દેશમાં જ […]

મોદી સરકારની યુપીની મહિલાઓને સોગાદ, મહિલા સ્વ-સહાય જૂથને 1,000 કરોડ કર્યા ટ્રાન્સફર

યુપીમાં મહિલાઓને મોદી સરકારની ભેટ પીએમ મોદીએ મહિલા સ્વ-સહાય જૂથને 1000 કરોડ ટ્રાન્સફર કર્યા ટેક હોમ રાશન પ્લાન્ટનો પણ પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો નવી દિલ્હી: યુપીમાં મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પ્રયાગરાજમાં 1.60 લાખ મહિલા સ્વ-સહાય જૂથોને 1,000 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા છે. પીએમ મોદી અત્યારે પ્રયાગરાજની મુલાકાતે છે ત્યારે […]

પીએમ આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત,મહિલાઓના સશક્તિકરણને લઈને થવા જઈ રહ્યો છે કાર્યક્રમ

વડાપ્રધાન આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત 200થી વધુ પૂરક પોષણ ઉત્પાદન એકમોનો કરશે શિલાન્યાસ 2 લાખથી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં આપશે હાજરી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર એટલે કે આવતીકાલના રોજ પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ, મહિલાઓને, ખાસ કરીને પાયાના સ્તરે, તેમને જરૂરી કૌશલ્યો, પ્રોત્સાહનો અને સંસાધનો આપીને સશક્ત બનાવવાના […]

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતઃ એક જ પરિવારના 5 સભ્યોના મોત

લખનૌઃ પ્રયાગરાજના નવાબગંજમાં ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રૃંગવેરપુર સ્થિત નેશનલ હાઈવે નજીક આ અકસ્માત થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસના […]

પ્રયાગરાજની ગંગા થી લલિતપુરની બેતવા વચ્ચે પણ સી પ્લેન સેવાના આરંભ માટે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે કવાયત હાથ ધરી

ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ એર કનેક્ટિવિટી વધારવા પર ભાર ગંગા પ્રયાગરાજ થી બેતવા-લલિતપુ- વચ્ચે સી પ્લેન આરંભની કવાયત   દિલ્હીઃ- દેશભરના કેટલાક સ્થાનો પર સી પ્લેનની સેવાનો આરંભ થયો છે, આ સી પ્લેનની સેવાથી બે સ્થળો વચ્ચેના અતંરને ઘટાડી શકાય છે ત્યારે હવે શ્રદ્ધાળુંઓનું પસંદગીનું સ્થળ પ્રયાગરાજમાં પણ સી પ્લેન સેવાનો આરંભ થવાની […]

ભ્રષ્ટાચારનો પર્દાફાશ: લલ્લુજી એન્ડ સન્સે કુંભમેળામાં 109 કરોડનું કૌભાંડ આચર્યું

વર્ષ 2019ના પ્રયાગરાજ કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ તંબુની સુવિધા આપતી લલ્લુજી એન્ડ સન્સે કથિતપણે 109 કરોડના ભ્રષ્ટાચાર આચર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા કંપની 5 વર્ષ માટે થઇ બ્લેકલિસ્ટ પ્રયાગરાજ: વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. 109 કરોડના ભ્રષ્ટાચાર મામલે 11 સામે તપાસનો આદેશ થયો છે. તંબુના કોન્ટ્રાક્ટરે નકલી બિલ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code