1. Home
  2. Tag "Premises"

કર્ણાટકમાં 8 સરકારી અધિકારીઓના પરિસરમાં લોકાયુક્તના દરોડા

કર્ણાટકમાં, લોકાયુક્તે બુધવારે (23 જુલાઈ, 2025) 8 સરકારી અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા. લોકાયુક્ત દ્વારા અપ્રમાણસર સંપત્તિના કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. IAS અધિકારી વાસંતી અમરનો પણ આમાં સમાવેશ થાય છે. વાસંતી અમર હાલમાં K-RIDEમાં સ્પેશિયલ ડેપ્યુટી કમિશનર પદ પર છે. લોકાયુક્તની ટીમે બેંગલુરુના આરટી નગરમાં વાસંતી અમરના ઘર પર દરોડા પાડ્યા છે. ગયા […]

સ્વચ્છતા અભિયાનઃ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાંથી અત્યાર સુધી 40 ટ્રક ભરીને કચરો-ભંગારનો નિકાલ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બન્નેએ સાથે મળીને વિદ્યાપીઠના […]

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજી મંદિરનો પરિસર વધારીને 108 એકર કરાશે

લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મંદિર પરિસરનો વિસ્તાર 67.703 એકરથી વધારીને 108 કરવા માટે વિચારણા ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં 108 આંકડાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ મંદિર પરિસરમાં વધારો કરવાની સહમતિ આપી છે. જેથી મંદિરની આસપાસ આવેલા વિસ્તારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code