1. Home
  2. Tag "president"

પ્રત્યક્ષ કર રાષ્ટ્રીય વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે : રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 10 માર્ચ 2026: ભારતીય મહેસૂલ સેવા (IT)ના 79મા બેચના અધિકારી તાલીમાર્થીઓએ આજે ​​(10 માર્ચ, 2026) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રત્યક્ષ કર રાષ્ટ્રીય વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવકનો સ્થિર સ્ત્રોત પૂરો પાડીને, તેઓ સરકારોને માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણ […]

ભારતીય વહીવટી સેવાના અધિકારીઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

નવી દિલ્હી, 2 માર્ચ 2026: રાજ્ય સિવિલ સર્વિસીસમાંથી ભારતીય વહીવટી સેવામાં સામેલ થયેલા અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે 128મા ઇન્ડક્શન ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાજરી આપી રહેલા અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં તેમની ભૂમિકા નિર્ણાયક છે. તેઓ […]

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 2 માર્ચ 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં NCT દિલ્હી સરકાર દ્વારા આયોજિત ‘સશક્ત નારી, સમૃદ્ધ દિલ્હી’ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. સૈનિક તરીકે, તેઓ રાષ્ટ્રની સરહદોની રક્ષા કરી રહી છે. […]

આયુષ ચિકિત્સા પદ્ધતિઓએ નાગરિકોના સ્વાસ્થ્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે: રાષ્ટ્રપતિ

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના બુલઢાણાના શેગાંવમાં નેશનલ આરોગ્ય મેળા 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આયુષ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર છ વરિષ્ઠ વૈદ્યોનું સન્માન પણ કર્યું હતું. આ અવસર પર રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણી પરંપરામાં સર્વાંગી સ્વાસ્થ્યને સૌથી મોટું સુખ માનવામાં આવે છે. સ્વસ્થ નાગરિકો […]

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી પર લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાશિવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કામના કરી હતી કે ભગવાન શિવના આશીર્વાદ બધા નાગરિકો પર રહે અને ભારત પ્રગતિ કરતું રહે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કાશીથી રામેશ્વરમ સુધી, આ પવિત્ર તહેવાર […]

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં બજેટને દિશાહીન ગણાવ્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવ લોકસભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં બજેટને દિશાહીન ગણાવ્યું. અખિલેશ યાદવે કહ્યું, “બજેટ રજૂ થયા પહેલા અને પછી, દેશભરમાં અમેરિકા સાથેની ડીલ વિશે ચર્ચા થઈ રહી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અમે વિશ્વના ઘણા દેશો સાથે ફિ ટ્રેડ […]

મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્વાત ઉપર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા માટે ખુબ આતુર છે. યુરોપિય યુનિયનની ટ્રેડ ડીલ હોય, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ હોય, સમગ્ર દુનિયાન આ ટ્રેડ ડીલની પ્રશંસા કરી રહ્યાં છે. આજે મારો દેશ પુરુ સમર્થન આપી […]

નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-વેનેઝુએલા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર વિગતવાર ચર્ચા કરી. ટેલિફોન પર વાતચીત બાદ, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કર્યું કે […]

પીએમ મોદીએ દિલ્હી એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું સ્વાગત કર્યું

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કર્યું. આ મુલાકાત મધ્ય પૂર્વ સંકટ વચ્ચે થઈ રહી છે, જે ભારત અને UAE બંને માટે મહત્વપૂર્ણ છે. આ ટૂંકી કાર્યકારી મુલાકાત હોવા છતાં, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઉત્પાદક ચર્ચાઓ અપેક્ષિત છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ત્રીજી […]

સ્વામી વિવેકાનંદે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક કાલાતીત, સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેમણે ઉપદેશ આપ્યો કે આંતરિક શક્તિ અને માનવતાની સેવા એ અર્થપૂર્ણ જીવનનો પાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code