જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમ નિવારણ બિલ, 2026ને રાષ્ટ્રપતિની મંજુરી, દોષિતોની મિલકત પણ જપ્ત થશે
નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2026: દેશની શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને આખરે અંતિમ મહોર લાગી ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘જાહેર પરીક્ષા-અન્યાયી માધ્યમો નિવારણ (સુધારા) બિલ, 2026’ ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ બિલ ગુરુવારે જ સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. આ […]


