1. Home
  2. Tag "president"

સારી જાહેર નાણાકીય વ્યવસ્થાપન વ્યવસ્થા એ જ સુશાસનનો આધાર: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ અરુણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ખાતે પ્રોબેશનર્સ ટ્રેનિંગ કોર્સની 31મી બેચના અધિકારી તાલીમાર્થીઓએ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ અધિકારીઓ ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ, ઈન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ અને ઈન્ડિયન પી એન્ડ ટી (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ) સર્વિસના છે. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે એ […]

રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ બિલની આપી મંજૂરી, હવે કાયદો બનશે

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા પછી મુખ્ય ચુંટણી અને અન્ય ચુંટણી કમિશનરોની નિમણૂંક માટેના બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મંજૂરી આપી છે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને સંસદના બંને ગૃહ લોકસભા-રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. 12 ડિસેમ્બરે મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનર બિલ 2023ને વોઈસ વોટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતુ. રાજ્યસભામાં […]

લખપતિ દીદી યોજનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે,રાષ્ટ્રપતિએ કહ્યું- વિકાસ માટે અડધી વસ્તીની ભૂમિકા મહત્વની

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે કહ્યું કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક મહિલાનું સશક્તિકરણ જરૂરી છે. તે દરેક સ્ત્રીની શક્તિ, આત્મનિર્ભરતા અને સશક્તિકરણ પર નિર્ભર છે. રાષ્ટ્રપતિ જેસલમેરમાં ‘લખપતિ દીદી’ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો રાજસ્થાનમાં 11 લાખથી વધુ લખપતિ દીદીઓ બનાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્ય છે. તેમણે સીમાંત મહિલાઓના ઉત્થાનમાં […]

ભારતના વિકાસની સફરમાં માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT), લખનૌના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે 5 Ds છે – માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ. આ 5D આપણા વિકાસની સફરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણી અર્થવ્યવસ્થા, જે એક દાયકા પહેલા 11મા […]

રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45મા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વારાણસી ખાતે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ સંસ્થા સાથે બે ભારત રત્નનું જોડાણ એ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના ભવ્ય વારસાનો પુરાવો છે. ભારત રત્ન ડો.ભગવાન દાસ આ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન […]

સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રથમ દિક્ષાંત સમારંભને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છે. તે આપણા દેશની પ્રગતિનો આધાર પણ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતનું વ્યાકરણ આ ભાષાને અપ્રતિમ વૈજ્ઞાનિક આધાર આપે છે. તે માનવ પ્રતિભાની એક […]

રાષ્ટ્રપતિએ વર્ષ 2023 માટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા

દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે વર્ષ 2023 માટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો એ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે પ્રશંસનીય માધ્યમ છે કારણ કે વ્યક્તિગત અને સંસ્થાકીય કાર્યને માન્યતા આપવાથી દરેકને પ્રોત્સાહિત કરવામાં […]

દેશનો દરિયાઈ વ્યવસાય વિશ્વમાં મોટી ભૂમિકા ભજવેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે ​​આશા વ્યક્ત કરી હતી કે સમુદ્રયાન મિશન, ઊંડા મહાસાગરનું અન્વેષણ કરવા માટેનું ભારતનું પ્રથમ માનવસહિત મહાસાગર મિશન, એક મોટી સફળતા હશે. તેમણે કહ્યું કે આ મિશન 6000 મીટરની ઊંડાઈમાં ઊંડા સમુદ્રના સંસાધનો અને જૈવવિવિધતાનો અભ્યાસ કરશે અને દેશને ચાદ્રયાન-3 જેવી સફળતા મળશે. પારાદીપ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેમના ગૃહ […]

દેશ જે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે તે સનદી અધિકારીઓના સંકલ્પ વિના શક્ય નહોતુંઃ રાષ્ટ્રપતિજી 

નવી દિલ્હીઃ ગુરુગ્રામ ખાતે 98મા વિશેષ ફાઉન્ડેશન કોર્સમાંથી પસાર થઈ રહેલા અધિકારી તાલીમાર્થીઓના જૂથે આજે (24 નવેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણા સનદી અધિકારીઓએ દેશના બહુઆયામી વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ રાષ્ટ્રની એકતા અને એકીકરણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code