1. Home
  2. Tag "president"

રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી આપણી સમૃદ્ધ પ્રાચીન પરંપરાઓનું એક પ્રભાવશાળી આધુનિક કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણ અને તબીબી સેવાઓના વિકાસમાં એક […]

મહાપ્રભુ શ્રી જગન્નાથને મારી પ્રાર્થના છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ, મિત્રતા અને સ્નેહનું વાતાવરણ રહે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ આ ખાસ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર જાય છે. ઓડિશાના પુરીમાં વિશ્વની સૌથી મોટી રથયાત્રા કાઢવામાં આવે છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત વિવિધ કેન્દ્રીય મંત્રીઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં રહેતા ભક્તોને આ શબ્દો સાથે શુભકામનાઓ પાઠવી રાષ્ટ્રપતિ […]

ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિએ પેરાગ્વેની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચો સહિત વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ભારતના વલણને સતત સમર્થન આપવા બદલ પેરાગ્વેની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસનું સ્વાગત કરતાં શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે. પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલા પછી આતંકવાદની […]

દક્ષિણ કોરિયાને આજે નવા રાષ્ટ્રપતિ મળશે

દક્ષિણ કોરિયાના લોકો આજે તેમના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ પેટાચૂંટણી માટે મંગળવારે સવારે 6 વાગ્યાથી દેશભરના 14,295 મતદાન મથકો પર મતદાન શરૂ થયું. બંધારણીય અદાલતે ગયા વર્ષના અંતમાં માર્શલ લો જાહેર કરવા બદલ એપ્રિલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલને પદ પરથી દૂર કર્યાના 60 દિવસ પછી આ પેટાચૂંટણી થઈ રહી છે. ધ કોરિયા ટાઇમ્સ […]

પનામામાં રાષ્ટ્રપતિને મળ્યું શશી થરૂરનું પ્રતિનિધિમંડળ

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ પનામાની મુલાકાતે છે. દરમિયાન, પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનો ક્વિન્ટેરોએ ગુરુવારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાતમાં આતંકવાદ સામે ભારતનાં મક્કમ વલણને સમર્થન આપ્યું. આ મુલાકાત પનામા સિટીના રાષ્ટ્રપતિ મહેલમાં થઈ હતી અને સરહદ પાર આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના […]

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન ફરી મૂંઝવણમાં છે! ભારત સાથે સીધો સંઘર્ષ, પાકિસ્તાન પ્રત્યે ફરી પ્રેમ દર્શાવ્યો

પાકિસ્તાનના નજીકના મિત્ર, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર પાકિસ્તાન પર પ્રેમ વરસાવ્યો છે. તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષનો સામનો કરવા બદલ પાકિસ્તાનની ખૂબ પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ એર્દોગનએ આરોપ લગાવ્યો કે, “તેઓ પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આપણા પાકિસ્તાની ભાઈઓ અને બહેનોને ભારતના નાપાક હુમલાઓનો જવાબ આપવા માટે ધીરજ અને ડહાપણ બદલ અભિનંદન આપે […]

ભારતના કડક વલણથી ડરી ગયું પાકિસ્તાન, શરીફ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતથી ડરી ગયેલું પાકિસ્તાન સતત વિનંતી અને બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. દરમિયાન, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે તેમનો દેશ કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપશે. જોકે, […]

રાષ્ટ્રપતિના હસ્તે મહાનુભાવોને 4 પદ્મ વિભુષણ, 10 પદભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025માં સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાઉથના સુપર સ્ટાર સાઉથ સુપરસ્ટાર અજિતકુમાર અને નન્દમૂરિ બાલકૃષ્ણને […]

ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં સહાયક: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા-ભારત વ્યાપાર મંચને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “સ્લોવાકિયા તેની કાર્યબળ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિદેશમાં મહેનતુ કુશળ કામદારો અને વ્યાવસાયિકોની શોધમાં છે. મને વિશ્વાસ છે કે ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં મૂલ્યવાન ભાગીદાર બની શકે છે.” રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “ભારત સ્લોવાકિયા સાથે વેપાર સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે. મારી સાથે આવેલા વિવિધ […]

મહાવીર જયંતી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીની શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની 2623મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, “મહાવીર જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને, ખાસ કરીને જૈન સમુદાયના લોકોને હાર્દિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code