1. Home
  2. Tag "President Draupadi Murmu"

મોરેશિયસના રાષ્ટ્રપતિ રૂપનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘રુપે કાર્ડ’ ભેટમાં આપ્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે મોરેશિયસની મુલાકાતે છે, મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપનને મળ્યા અને તેમને ભેટ તરીકે રુપે કાર્ડ આપ્યું. આ સાથે, ભારત અને મોરેશિયસ વચ્ચે લાંબા ગાળાના અને બહુ-આયામી દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના માર્ગો પર વ્યાપક ચર્ચા થઈ હતી. તાજેતરમાં જ મોરેશિયસમાં ‘રૂપે’ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ […]

સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને SVNITનો 20મો પદવીદાન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 12મી ફેબ્રુઆરીના રોજ સોમવારે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1 હજાર 434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, 1 હજાર […]

રાજસ્થાનના હીરાલાલ સામરિયા બન્યા મુખ્ય માહિતી કમિશનર,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ

દિલ્હી: IAS અધિકારી હીરાલાલ સામરિયાને ભારતના માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હીરાલાલ 1985 બેચના IAS અધિકારી છે અને મૂળ રાજસ્થાનના ભરતપુરના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે માહિતી કમિશનર હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના વડા તરીકે શપથ લેવડાવ્યા હતા. 3 ઓક્ટોબરે વાય.કે.સિન્હાનો કાર્યકાળ પૂરો થયા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું. અધિકારીઓએ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે,તૈયારીઓ થઈ તેજ

રાષ્ટ્રપતિ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાતે  કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં  આપશે હાજરી રાજ્ય સરકાર અને પ્રશાસને તૈયારીઓ કરી તેજ  દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તે દેશની પ્રખ્યાત પં. ગોવિંદ વલ્લભ પંત કૃષિ યુનિવર્સિટી અને હેમવતી નંદન બહુગુણા ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને રાજ્ય […]

ભારતીય રેલવેના પ્રોબેશનર અધિકારીઓએ લીઘી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત

દિલ્હીઃ- ભારતીય રેલ્વેના વર્ષ 2018ની બેચના 255 પ્રોબેશનર્સના એક જૂથે આજરોજ 14 સપ્ટેમ્બર, 2023 રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનર્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય રેલવે માત્ર ભારતીય અર્થવ્યવસ્થાની જ નહીં પરંતુ ભારતની એકતા અને સામાજિક-સાંસ્કૃતિક વિવિધતાની કરોડરજ્જુ પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમના જેવા યુવાન […]

PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા,દ્રૌપદી મુર્મુએ ચંદ્રયાન 3 ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ ચંદ્રયાન 3 ની સફળતા માટે વડાપ્રધાનને પુષ્પગુચ્છ આપીને અભિનંદન આપ્યા હતા.રાષ્ટ્રપતિ મુર્મુ છત્તીસગઢની બે દિવસની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા હતા.પીએમ મોદીએ આ બેઠક એવા […]

બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાયપુર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,પુત્રી પણ સાથે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢ પહોંચ્યા પુત્રી ઇતિશ્રી મુર્મુ પણ સાથે જોવા મળી  એરપોર્ટ પર રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું  દિલ્હી:  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની તેમની બે દિવસીય મુલાકાતે સવારે રાજધાની રાયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તે રાયપુર અને બિલાસપુર શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે એરફોર્સના વિશેષ વિમાનમાં રાયપુરના સ્વામી વિવેકાનંદ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘાતક યુદ્ધ જહાજ લોન્ચ કર્યું,બ્રહ્મોસ-બરાક મિસાઇલથી હશે સજ્જ

કોલકાતા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળ માટે એક નવું, આધુનિક અને ઘાતક યુદ્ધ જહાજ લોન્ચ કર્યું. તેનું નામ વિંધ્યગિરિ છે. તે કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તે નીલગીરી વર્ગનું ફ્રિગેટ છે, જે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ યુદ્ધ જહાજ છે. નીલગીરી ક્લાસ ફ્રિગેટ્સ મઝગાવ  ડોક અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે,પરમારિબોમાં ભારતીય સમુદાયને કર્યા સંબોધિત

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે છે. તેમણે મંગળવારે મોડી રાત્રે સુરીનામની રાજધાની પરમારિબોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સુરીનામમાં મિની ઈન્ડિયા રહે છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે સુરીનામમાં ભારતીય ડાયસ્પોરા દેશના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે લગભગ […]

સુરીનામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા સુરીનામ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજાયા  દિલ્હી : સુરીનામ પહોંચેલ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર’થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code