ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વ પર રાષ્ટ્રપતિ મુર્મુ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નેતાઓએ ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવીઆ નેતાઓએ ગુરુ નાનક દેવ જીના સત્ય, કરુણા, ન્યાય અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાને જીવનમાં અપનાવવા પર ભાર મૂક્યો. સમગ્ર દેશમાં ગુરુ નાનક દેવ જીનો પ્રકાશ પર્વ શ્રદ્ધા અને ઉત્સાહ […]


