જન્માષ્ટમીના પાવન પર્વ પર રાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ આજરોજ દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પોસ્ટ પર લખ્યું છે કે, હું જન્માષ્ટમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શોને […]


