1. Home
  2. Tag "president"

સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનને નરેન્દ્ર મોદીએ પ્રગતિ અને સુશાસનનો રોડમેપ ગણાવ્યો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનને વ્યાપક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ અને સંભાવનાઓ તેમજ નાગરિકો માટે વધુ સારા જીવન માટે સામૂહિક પ્રયાસો દ્વારા બનાવવાની જરૂર હોય તેવા […]

ભારતની એક દાયકામાં સંરક્ષણ નિકાસ 18 ગણી વધીને 21,000 કરોડ રૂપિયા થઈ ગઈઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ દેશમાં 18મી લોકસભાનું ગઠન થયું છે અને નવા સત્રમાં આજે  રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ  સંસદના બંને ગૃહોને સંબોધન કરીને નવનિર્વાચિત સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અમૃતકાળમાં બનેલી 18મી લોકસભા ઐતિહાસિક હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ  તેમના સંબોધનમાં પેપર લીક, નવી ન્યાય સંહિતા , CAA , ઓલિમ્પિક જેવા ઘણા મુદ્દા આવરી લીધા હતા […]

પ્રોફેશનલ ગોલ્ફ ટુર ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કપીલ દેવ ચૂંટાયા

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI)ના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. કપિલ દેવ  2021 માં બોર્ડના સભ્ય બન્યા હતા અને પીજીટીઆઈના ઉપ-પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, તે એચઆર શ્રીનિવાસનનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. 65 વર્ષીય કપિલ દેવે કહ્યું, “ભારતીય પ્રોફેશનલ ગોલ્ફરો […]

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24મી જૂને મળશે, રાજ્યસભાની કાર્યવાહી 27મી જૂનથી શરૂ થશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સિવાય 264મી રાજ્યસભાનું સત્ર 27 જૂનથી શરૂ થશે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. બંને ગૃહોના સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. એમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું. સંસદીય બાબતોના પ્રધાને જણાવ્યું […]

જમ્મુ-કાશ્મીરમાં બસ પર થયેલા આતંકવાદી હુમલોને રાષ્ટ્રપતિજીએ ‘કાયરતાપૂર્ણ કૃત્ય’ ગણાવ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાળુઓને લઈ જતી બસ પર રવિવારના આતંકવાદી હુમલાને “કાયરતાભર્યું કૃત્ય” ગણાવ્યું અને કહ્યું કે રાષ્ટ્ર પીડિતોના પરિવારોની સાથે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સાંજે ઉત્તર પ્રદેશના તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ. […]

રાષ્ટ્રપતિજીને NDAનું પ્રતિનિધિમંડળ મળ્યું, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ એનડીએ નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં છે. હવે એનડીએ અને ઈન્ડિ ગઠબંધન દ્વારા સરકાર રચવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિજીને મળ્યા હતા. તેમજ પીએમ પદથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુજીએ તેમનું રાજીનામું સ્વિકારી લીધું હતું. નવી સરકાર બને ત્યાં સુધી નરેન્દ્ર મોદી કાર્યવાહક પ્રધાનમંત્રી બની […]

કેમ ઇરાનના જ કેટલાક લોકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મોતની કરી રહ્યા છે ઉજવણી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, પરંતુ ઈરાનમાં જ તેમના મૃત્યુની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઈરાનીઓ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. ઘણા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉજવણી કરતા સોશિયલ મીડિયા પર […]

ઈરાનના રાષ્ટ્રપતિના મોત માટે ખુદ ઈરાનને જવાબદાર ગણાવતું યુએન સિક્યુરિટી કાઉન્સિલ

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય છ લોકોના મોત થયા હતા. ઈરાન સરકારે તપાસમાં મદદ કરવા માટે અમેરિકાને વિનંતી કરી હતી. જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને એક પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન સરકાર […]

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, વિદેશ મંત્રીએ પણ ગુમાવ્યો જીવ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમની સાથે વિદેશ મંત્રીએ પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે બંનેના મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા છે. ઘણા કલાકોની મહેનત બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. આ હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code