1. Home
  2. Tag "price increase"

લીલો ઘાસચારો અને ખાણ-ખોળના ભાવમાં વધારો થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા

સુરેન્દ્રનગરમાં લીલા ઘાસને ભાવ 20 કિલોના રૂપિયા 150એ પહોંચ્યો, ખાણ-ખોળમાં પણ રૂપિયા 200થી વધુનો વધારો, પશુઓ માટે કેટલ કેમ્પો ખાલીને પશુપાલકોને સહાય આપવા માગ ઊઠી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની જેમ પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. હાલ લીલા ઘાસચારા અને ખાણ-ખોળના ભાવમાં વધારો થયો છે. લીલા ઘાસના પહેલા એક મણના રૂ. 110 ભાવ […]

ડાયમંડ કાઉન્સિલનો રિપોર્ટ, 20 વર્ષમાં ગુલાબી ડાયમંડની કિંમતમાં 395% વધારો

નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા કલર ડાયમંડનો રિપોર્ટ જાહેર, વાદળી રંગના હીરામાં 240 ટકા અને પીળા હીરામાં 50 ટકાનો વધારો, ફેન્સી કલર હીરા ઓછી માત્રામાં મળતા હોવાથી કિંમત વધારે રહે છે. સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં નેચરલ ડાયમંડ કાઉન્સિલે ફેન્સી કલર ડાયમંડનો સંશોધન રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટના […]

મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડુતોને રાહત

સપ્તાહ પહેલા ડુંગળીના ભાવ ગગડી જતા ખેડુતોની હાલત કફોડી બની હતી, યાર્ડમાં હાલ સફેદ ડુંગળીની સૌથી વધુ આવક, યાર્ડના ચેરમેને પત્ર લખીને સરકાર પાસે ડુંગળીના પાકમાં સહાયની માગ કરી હતી મહુવાઃ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં લાલ અને સફેદ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ડુંગળીના ખરીદ-વેચાણ માટે મહુવા માર્કેટ યાર્ડ મોટું પીઠું ગણાય છે. દેશભરના […]

માર્કેટમાં ફુલોની આવક ઘટતા દિવાળી સુધી ભાવ ઘટવાની શક્યતા નથી

વરસાદને કારણે ફુલોના પાકને નુકશાન થતાં ઉત્પાદન પર અસર પડી, અન્ય રાજ્યોમાંથી યાર્ડમાં વેચાણ માટે આવતા ફુલો, ગુલાબ ફુલનો ભાવ કિલોના 500એ પહોંચ્યા જામનગરઃ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ફુલોની ખેતી કરવામાં આવે છે. આ વખતે તાજેતરમાં પડેલા વરસાદને કારણે ફુલોની ખેતીને નુકશાન થયુ છે. ભારે પવન સાથે વરસાદ પડતા ફુલોના છોડ નમી પડ્યા છે. તેના લીધે […]

કોથમીર, આદુ અને લસણના ભાવમાં વધારો, શાકભાજીના ભાવમાં પણ થતી વધઘટ

શાકભાજી જોડે મફતમાં મળતી કોથમીરના ભાવ કિલોએ 300 પહોંચ્યા, પ્રતિકિલો આદુ 180 અને લસણના ભાવ 400ને વટાવી ગયા, લીંબુના ભાવમાં પણ વધારો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જોકે રોજ શાકભાજીના ભાવમાં ચડ-ઉતર જોવા મળી રહી છે. શનિવારે માર્કેટમાં શાકભાજીના ભાવ સામાન્ય […]

મોંઘવારી બની બેકાબુ, જીરૂ બાદ વરિયાળી, તલ અને મરચા સહિત ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવ બેકાબુ બનતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કફોડી હાલત જોવા મળી રહી છે. તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારા બાદ જીરૂ, વરિયાળી, તલ, અને મરચાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત કઠોળના ભાવ પણ વધી રહ્યા છે. જો કે ખેડુતોને કેટલીક ખેત ઉપજના સારા ભાવ […]

હવે મહેમાનોને રેલવે સ્ટેશન પર મુકવા કે લેવા જવું મોઘું પડશે, પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

અમદાવાદઃ મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે. હવે તો રલવે સ્ટેશન પર મહેમાનોને લેવા કે મુકવા જવાનું પણ મોંઘુ બન્યું છે. રેલવેના સત્તાધિસોએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100 ટકા વધારો કર્યો છે. પહેલા પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયા હતા. એમાં વધારો કરીને 20 રૂપિયા કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારનો નજીકમાં છે, ખાસ કરીને લોકો પોતાના વતનમાં […]

તમામ જીવન-જરૂરિયાતની ચિજ વસ્તુઓના ભાવમાં વધારાથી લોકો બન્યાં ત્રસ્ત

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારી કૂદકે ને ભૂસકો વધતી જાય છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા […]

અથાણાની સીઝન ટાણે જ મરી-મસાલાના ભાવમાં વધારો થતાં હવે અથાંણાનો સ્વાદ મોંઘો પડશે

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. હાલ અથાણાની સીઝન ચાલી રહી છે. ત્યારે રાજાપુરી કેરી અને મરી-મસલાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હોવાથી આ વર્ષે અથાણાંનો સ્વાદ પણ મોંઘો પડશે. ગુજરાતમાં ઇંધણના ભાવ વધ્યા બાદ મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. દરેક ચીજવસ્તુઓ મોંઘી બની છે. અથાણાં બનાવવાની સિઝન […]

ખાદ્યતેલોમાં વધતા જતા ભાવ વધારાને અંકુશમાં વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયુ હોવા છતાં સિગતેલના ભાવમાં પણ અસામાન્ય વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં છેલ્લા કેટલાક સમયથી રેકર્ડબ્રેક અને બેફામ તેજીને પગલે ગુજરાત સરકારે છેવટે ખાદ્યતેલોમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code