1. Home
  2. Tag "Price"

આવક કરતા ખર્ચ વધારે હોવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાનો હાલ યોગ્ય સમય નથીઃ ધર્મેન્દ્ર પ્રધાન

અમદાવાદઃ એક કહેવત છે કે, ‘આમદી અઠન્ની, ખર્ચા રૂપૈયા’. કોવિડ મહામારીમાં કંઈ આવી જ હાલમાં દેશનું અર્થતંત્ર છે. કેન્દ્ર સરકારની આવક ઘટી છે બીજી તરફ ખર્ચમાં વધારો થયો છે. આવામાં પટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો નજીકના ભવિષ્યમાં ઘટે તેમ નથી. આવો સંકેત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ […]

કોરોના મહામારી વચ્ચે વધુ એક મોઘવારીનો મારઃ સ્ટીલની કિંમતમાં થયો વધારો

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ માજા મુકતા લોકોના બજેટ ખોરવાયાં છે. આગામી દિવસોમાં વાહનોની ખરીદી અને ઘર બનાવવા માટે વધારે નાણા ખર્ચવા પડશે. નિર્માતાએ સ્ટીલની કિંમતમાં વધારો કર્યો હોવાથી લોકો ઉપર બોજ પડશે. ઈન્ડ-સ્ટ્રી સૂત્રોના મતે હોટ રોલ્ડ કોઈલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઈલ CRC)ની કિંમતમાં રૂ. 4000થી 4900 સુધીનો પ્રતિટનમાં વધારો થયો છે. સુત્રોના […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

ભારતમાં રશિયાની Sputnik-V વેક્સિન આટલી કિંમતે મળશે

ભારતમાં રશિયાની Sputnik-V વેક્સિનના ભાવ નક્કી થયા ભારતમાં વેક્સિનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા રહેશે કોરોના વિરુદ્વ સ્પૂતનિક-5 વેક્સિન 91.6 ટકા કારગર નિવડી છે નવી દિલ્હી: ભારતની કોરોના સામેની જંગમાં હવે આગામી સપ્તાહે ભારતને વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળશે. આગામી સપ્તાહે ભારતમાં રશિયાની સ્પૂતનિક-5 આવી જશે. ભારતમાં ડૉ. રેડ્ડી લેબોરેટરી આ વેક્સિનનું પ્રોડક્શન કરશે. રશિયાની […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકએ રાજ્યો માટે પોતાની વેક્સીન ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનના ડોઝની કિંમત ઘટાડી કંપનીએ રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી છે અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ પોતાની વેક્સીનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો નવી દિલ્હી: ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી દીધી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ અગાઉ પોતાની કોવિડ […]

કોરોનાને લીધે માગ વધતા નાળિયેરના ભાવ પણ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ કોરોનાને કારણે વિટામિન સીયુક્ત ફળોની માગમાં વધારો થયો છે. મોસંબી, સંતરા, લીંબુની માગ વધ્યા બાદ હવે લીલા નાલિયેરની માગમાં પણ જબ્બર વધારો થયો છે. તબીબો પણ નાળિયેર પાણી પીવા માટેની સલાહ આપી રહ્યા છે. પરંતુ સામાન્ય લોકોને કેવી રીતે નાળિયેર પાણી પી શકે? હાલનો આ મોટો પ્રશ્ન છે. કારણે કે, નાળિયેરના ભાવ આસમાને પહોંચ્યા […]

કોરોનાને લીધે લીંબુ, મોસંબી, સંતરા અને લીલા નાળિયરના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. […]

કોરોનાના કેસ વધતા વેપારીઓએ સેનેટાઈઝ, થર્મોમીટર સહિત સર્જિકલ વસ્તુઓના ભાવ વધારી દીધા

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સેનેટાઈઝ અને થર્મોમીટરની માગ વધી છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા સેનેટાઈઝની બોટલો અને થર્મોમીટરના ભાવમાં વધારો કરી દેવાયો છે. આથી પ્રિન્ટ કરેલી કિંમત કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે પગલાં ભરવાની માગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાની દિનપ્રતિદિન વધી રહેલી ફોટક સ્થિતિથી ફફડી ઊઠેલા લોકોએ ફરી એકવાર કોરોનાને […]

રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવાની સાથે કિંમત પણ ઘટશેઃ મનસુખ માંડવિયા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે તેના ઉત્પાદકો સાથે ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયો હતો. […]

ખાદ્યતેલના ભાવમાં ફરી વધારોઃ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. બે હજારને પાર

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કપાસીયા તેલનો ડબ્બો 2000 તથા પામોલીનનો ડબ્બે 1900 ને વટાવી ગયો છે. ગરીબ વર્ગ માટે કોઈપણ ખાદ્યતેલ દોહ્યલુ બની જવાની સ્થિતિ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બે-ચાર દિવસ સ્થિર કે ઘટાડો સુચવાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code