1. Home
  2. Tag "Prime Minister"

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાખંડના લોકોને સ્થાપનાની રજત જયંતિ પ્રસંગે શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાની રજત જયંતિ પર રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડે રાષ્ટ્રની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રામાં અનોખું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે કુદરતના ખોળામાં વસેલી આ દૈવી ભૂમિ આજે પર્યટનની સાથે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી […]

પ્રધાનમંત્રીએ લખનઉને યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી જાહેર કરવા બદલ ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉને યુનેસ્કો દ્વારા પાક કલાનું સર્જનાત્મક શહેર જાહેર કરવામાં આવતા આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે લખનઉ એક જીવંત સંસ્કૃતિનો પર્યાય છે, જેના હૃદયમાં તેની સમૃદ્ધ રાંધણ પરંપરા છે. તેમણે કહ્યું કે યુનેસ્કો દ્વારા માન્યતા શહેરના આ અનોખા પાસાને ઉજાગર કરે છે અને વિશ્વભરના લોકોને લખનઉની મુલાકાત લેવા અને […]

પ્રધાનમંત્રીએ ભારતના દરિયાઈ પુનર્જાગરણનું વિઝન શેર કર્યું, વૈશ્વિક રોકાણને આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયાઈ ક્ષેત્રમાં રોકાણ માટે અગ્રણી સ્થળ તરીકે ભારતના ઉદભવ પર પોતાના વિચારો શેર કર્યા છે. તેમણે ભાર મૂક્યો કે દરિયાઈ ક્ષેત્રમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે ભારત એક સંપૂર્ણ બંદર છે. આપણી પાસે ખૂબ લાંબો દરિયાકિનારો છે. આપણી પાસે વિશ્વ કક્ષાના બંદરો છે. આપણી પાસે માળખાગત સુવિધા, નવીનતા અને ઉદ્દેશ્ય […]

પ્રધાનમંત્રીએ છઠ મહાપર્વના સમાપન પર ભક્તોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા પર્વ છઠના સમાપન પર તમામ ભક્તોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી . પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાર દિવસીય ભવ્ય છઠ ઉત્સવ આજે ભગવાન સૂર્યને સવારે અર્ઘ્ય અર્પણ કરવાની સાથે સમાપ્ત થયો છે. તેમણે કહ્યું કે આ તહેવાર ભારતની ભવ્ય છઠ પૂજા પરંપરાની દિવ્ય ભવ્યતાનું સાક્ષી બન્યો છે. પ્રધાનમંત્રીએ છઠ ઉત્સવમાં […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સેબેસ્ટિયન લેકોર્નુને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ સેબેસ્ટિયન લેકોર્નુને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. મેક્રોને લેકોર્નુને રાજકીય ગતિરોધનો અંત લાવવા માટે સરકાર બનાવવા અને બજેટ રજૂ કરવાનો પ્રયાસ કરવા કહ્યું છે. લેકોર્નુની પુનઃનિયુક્તિ તેમના રાજીનામાના એક અઠવાડિયાથી પણ ઓછા સમય પછી અને દિવસોની વાટાઘાટો બાદ થઈ છે. ફ્રાન્સના વધતા આર્થિક પડકારો અને […]

પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ પર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના બહાદુરી, શિસ્ત અને ચોકસાઈનું પ્રતીક છે. તેઓએ સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણા આકાશને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ […]

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે, તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે […]

પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને યાદ કર્યું હતું. X પરની એક પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “દરેક દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત, સમર્પણ […]

પ્રધાનમંત્રીએ ગાંધી જયંતિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને નૈતિક હિંમતના કાયમી વારસા પર ભાર મૂક્યો, જે વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે વિકસિત અને સમાવેશી ભારત તરફની સામૂહિક યાત્રામાં માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ગાંધીજીના આદર્શો પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ટ્વિટર […]

વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને વિજયાદશમી (દશેરા) પર્વની શુભેચ્છાઓ પાઠવી. તેમણે આ તહેવારને બુરાઈ પર સારપ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક ગણાવ્યો અને સમાજમાં સત્ય, ધર્મ, ન્યાય અને સદભાવને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “વિજયાદશમીના પાવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code