1. Home
  2. Tag "Prime Minister Modi"

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે PM મોદી સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દે કરી ચર્ચા

નવી દિલ્હીઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે તેમની ભારત મુલાકાતના બીજા દિવસે સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર […]

પુતિનના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી રશિયા જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (સોમવારે) 16મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન બ્રિક્સ જૂથના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે તેમની રશિયાની આ બીજી મુલાકાત છે. BRICS સમિટ 22-23 ઓક્ટોબરે […]

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને શ્રેષ્ઠ વ્યક્તિ કહ્યા, કહ્યું કે તેઓ મારા મિત્ર છે

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તાજેતરના પોડકાસ્ટમાં ટ્રમ્પે મોદીને “સૌથી સરસ વ્યક્તિ” ગણાવ્યા અને કહ્યું કે તેઓ તેમના મિત્ર છે. ટ્રમ્પે ફ્લેગ્રાન્ટ પોડકાસ્ટ દરમિયાન સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટન, ટેક્સાસમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે તે કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતીય-અમેરિકનોની […]

પ્રધાનમંત્રી મોદીએ દેશને અર્પણ કર્યા ત્રણ સ્વદેશી સુપર કોમ્પ્યુટર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા સંશોધન માટે ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર અને ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. હવામાન અને જળવાયુ માટે એક હાઇ પરર્ફોમન્સ કમપ્યૂટિંગ સિસ્ટમને પણ તેમણે ઉદ્ધાટિત કરી હતી. પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ડિજિટલ ક્રાંતિના આ યુગમાં કમ્પ્યુટિંગ ક્ષમતા રાષ્ટ્રીય ક્ષમતાનો પર્યાય […]

વડાપ્રધાન મોદીએ અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.એસ.માં અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) સાથે “અર્થપૂર્ણ” રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો અને ભારતમાં વૃદ્ધિની સંભાવના પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા માટે આહવાન કર્યું હતું. મોદીના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસના બીજા દિવસે રવિવારે ‘લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલ’માં આ બેઠક થઈ હતી. […]

વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આગમનથી તંત્રનો ધમધમાટ

• વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, • સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે, • ભાજપના નેતાઓ સાથે ગોષ્ઠિ કરશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આજે સાંજે વડાપ્રધાન ગુજરાત આવશે અને 17 તારીખે ગુજરાતથી રવાના થશે. વડાપ્રધાન બે દિવસની મુલાકાત દરમિયાન 10 હજાર કરોડના વિકાસના કોમોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, […]

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનું સ્વાગત કર્યું હતુ. બંને નેતાઓએ એકબીજાને હૂંફાળા આલિંગન અને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા થવાની છે. તમને જણાવી દઈએ કે ક્રાઉન પ્રિન્સ […]

વડાપ્રધાન મોદી સિંગાપોર પહોંચ્યાં, એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

મોદીએ મહારાષ્ટ્રીયન ધુન ઉપર ઢોલ વગાડ્યું મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીયોનું પીએમ મોદીએ કર્યું અભિવાદન નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસે ગયેલા પીએમ મોદી બ્રુનેઈથી સિંગાપોર પહોંચ્યાં હતા. જ્યાં વસવાટ કરતા ભારતીયો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મહારાષ્ટ્રીયન ધુન ઉપર ઢોલ વગાડતા નજરે પડ્યાં હતા. બ્રુનેઈની યાત્રા પૂર્ણ કરીને સિંગાપોર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર […]

પ્રધાનમંત્રી રવિવારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન […]

વડાપ્રધાન મોદીએ વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું

બેંગ્લોરઃ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે સર્જાયેલા ભૂસ્ખલનમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ થયાં છે. જેની શોધખોળ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રભાવિત વાયનાડની મુલાકાત લીધી હતી. તેમજ પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલ પહોંતચીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code