1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INS સૂરત, INS નીલગિરી અને INS વાગશીર દેશને સમર્પિત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે મુંબઈમાં ભારતીય નૌકાદળના ડોકયાર્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રણ નૌકાદળના યુદ્ધ જહાજો – INS સુરત, INS નીલગિરી અને INS વાગશીર – રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “નૌકાદળનો ભવ્ય ઇતિહાસ છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતમાં બનેલા છે, જે દેશની સુરક્ષાને નવી તાકાત આપશે. આ સમગ્ર ક્ષેત્રને આતંકવાદ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ, જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ શ્રીનગર-સોનમર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરશે, જેથી સોનમર્ગને તમામ મોસમનું પ્રવાસન સ્થળ બનાવી શકાય.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઝેડ ટર્ન ટનલ ગગનગીરથી,સોનમર્ગ સુધીના રસ્તાને બાયપાસ કરશે.જે મુલાકાતીઓ અનેસ્થાનિકોને સમગ્ર વર્ષ દરમિયાન હિલ સ્ટેશનની મુલાકાત લેવાની મંજૂરી આપશે. હાલમાં ભારે હિમવર્ષા અને હિમસ્ખલનના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શોની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, તેમ પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું. […]

પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ અને ગાયકે પ્રધાનમંત્રી મોદીને ભેટ પણ આપી. દિલજીત દોસાંઝે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની તેમની મુલાકાતના કેટલા ફોટોસ શેર કર્યા છે. ફોટા શેર કરતા સિંગર દિલજીતે લખ્યું, 2025ની શાનદાર શરૂઆત! પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યાં, પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ચેસ ચેમ્પિયન ગુકેશ ડી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પીએમ મોદીએ તેમના દ્રઢનિશ્ચય અને સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે કહ્યું કે આજે તેમની વાતચીત યોગ અને ધ્યાનની પરિવર્તનકારી સંભાવનાની આસપાસ રહી. X પર થ્રેડ પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “ચેસ ચેમ્પિયન અને ભારતના ગૌરવ, @DGukesh […]

સમય ગમે તેટલો મુશ્કેલ હોય, પરંતુ દેશ અને તેના હિતોથી મોટું કશું જ નથી: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વીર બાળ દિવસમાં સહભાગી થયા હતા. ત્રીજા વીર બાળ દિવસનાં પ્રસંગે એકત્ર જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેમની સરકારે સાહિબઝાદાઓની અપ્રતિમ બહાદુરી અને બલિદાનની યાદમાં વીર બાળ દિવસની શરૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ દિવસ હવે કરોડો ભારતીયો માટે રાષ્ટ્રીય પ્રેરણાનો ઉત્સવ […]

જે રાષ્ટ્રો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે છે તે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટીપ્પણી કરી હતી કે આંદામાન અને નિકોબારમાં આવેલા ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા ભાવિ પેઢીઓ યાદ રાખે. તેમણે કહ્યું કે જે રાષ્ટ્રો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે છે તે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધે છે. શિવ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ મેળા 2025 માટે વિકાસ કાર્યોની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ […]

ભારતીય ન્યાય સંહિતાનો મંત્ર છે નાગરિક પ્રથમ: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ચંદીગઢની ઓળખ દેવી મા ચંડી સાથે સંકળાયેલી છે, જે સત્ય અને ન્યાયની સ્થાપના કરનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code